Maharastra NCP એ અજિત પવાહ સહિત 9 ધારાસભ્યો વિરુદ્ધ દાખલ કરી અયોગ્યતા અરજી, ECI ને પણ લખ્યો પત્ર

Maharastra files Disqualification Petition: મહારાષ્ટ્રમાં રવિવારે અજીત પવારે એનસીપીમાં બગાવત બાદ ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.અજીત પવારે બીજેપી શિવસેના ગઠબધનમાં સાથે હાથ મળાવી લીધો હતો. તેની સાથે 8 ધારાસભ્યોએ પણ એક સાથે સરકારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

NCP

આ વચ્ચે એનસીપીએ પોતાના ધારાસભ્યો વિુરુદ્ધ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર પાસે અયોગ્તા અરજી દાખર કરી હતી. એનસીપી નેતા જયંત પાટિલે કહ્યુ કે, અમે વિધાનસભા અધ્યક્ષ પાસે અયોગ્યતા અરજી દાખલ કરી છે. અમે જલ્દી જ તેની હાર્ડકોપી મેોકલી આપીશુ. આ અયોગ્યતા અરજી 9 ધારાસભ્યો વિરુદ્ધ કરવામાં આવી છે.

તેમણે આગળ કહ્યુ કે, બગાવત કરનાર નેતાઓએ કોઇને સુનિશ્ચિત નથી કર્યા કે તે પાર્ટી છોડી રહ્યા છે . જો એનસીપી વિુર્દુધછે. અમે આ મામલે ભારતના ચૂંટણી આયોગને પણ પત્ર લખીને પર્ટી છોડતા પહેલા તેમણે જાણ કરવી જોઇએ. તેમણએ આગળ કહ્યુ કે, અમને વિશ્વાસ છે કે, મોટા ભાગના ધારાસભ્યો એનસીપીમાં પરત ફરશે. અને અમે તેમને ફરી સ્વીકાર કરી લેશુ.

તો અજીત પવાર મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ કહ્યુ કે, તમામ ધારાસભ્યો તેમની સાથે છે. અને તે એક પર્ટીના રૂપમાં શિવસેના બીજેપમાં સામેલ થયા છે. તમામ ધારાસભ્યો મારી સાથે છે. અમે ત્યાં એક પાર્ટીના રુપમાં સામેલ થયા છીએ. અમને તમામ વરિષ્ઠોને જાણ કરી હતી. લોકતંત્રમાં બહુતને મહત્વ આપવાામાં આવે છે. અમારી પાર્ટી 24 વર્ષ જુની છે. અને યુવા નેતૃત્વએ આગળ આવુ જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X