ઝારખંડના દેવઘરમાં નાસભાગથી 9નાં મોત, 15 ઇજાગ્રસ્ત

પ્રાપ્ત વિગતો અનુસાર દેવઘર મંદિર પાસે આવેલા સત્સંગ આશ્રમમાં નાસભાગ મચી હતી. અહીં સંત ઠાકુર અનૂકૂલ ચંદ્રના 125મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે શ્રધ્ધાળુઓ એકત્ર થયા હતા. ભીડ અનિયંત્રિત બનતા દુર્ધટના સર્જાઇ હતી.
દેવઘરના એસપી સુબોધ પ્રસાદે જણાવ્યું કે મૃત્યુ પામનારા તમામ 9 લોકોની વય 60 વર્ષથી વધુ છે. તમામનાં મોત શ્વાસ રૂંધાવાને કારણે થયા છે. મૃત્યુ પામનારામાં 5 લોકોની ઓળખ થઇ ગઇ છે. જેમાંથી 4 બિહારના અને એક ઓરિસ્સાના હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી મોટા ભાગનાને રજા આપી દેવામાં આવી છે.
More From
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
