વૈષ્ણો દેવી શાઇન બોર્ડ માત્ર રૂપિયા કમાવાનું સાધન બની ગયું છે: અનિલ મૌર્ય

એટલું જ નહીં અનિલે એ દાવો પણ કર્યો છે કે તેની પાસે આ વાતને સાબિત કરવા માટે પુરાવા પણ છે. અનિલ મૌર્યનું કહેવું છે કે 'હું છેલ્લા નવ વર્ષોથી સતત માતાના ધામમાં આવી રહ્યો છું, પરંતુ આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે મારે દર્શન કર્યા વગર જ પાછું આવવું પડ્યું.'
તેણે જણાવ્યું કે શાઇન બોર્ડ માત્ર રૂપિયા કમાવવાનું સાધન બની ગયું છે તેને દર્શનાર્થીની તકલીફથી કોઇ મતલબ નથી. વરસાદ થવા પર અહીં રહેવા કરવાની કોઇ સગવડ નથી. ઘોડાઓના હાલ એ છે કે ધમાધમ ચાલ્યા આવે કોઇ કંઇ કહેવાવાડુ નથી.લોકોને મુર્ખ બનાવવા માટે ઠેરઠેર દવાખાના બનેલા છે, પરંતુ દવા બહારથી ખરીદવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે મારી વિકલાંગ માતા અર્દ્ધકુમારીમાં દવા લેવા ગઇ તો કહેવામાં આવ્યું કે મેડિકલ પર જઇને દવા લઇ લો.
અનિલે એક ગંભીર સવાલ ઉઠાવ્યો છે અને બોર્ડને પૂછવામાં આવ્યું રહ્યું છે કે આખરે બધા નાણા ક્યા જઇ રહ્યા છે. રસ્તામાં પડતી દુકાનો છાપેલી કિંમત કરતા વધારે રૂપિયા લે છે. હવે તો દુકાનદાર ગુંડાગીરી પણ કરે છે. હું એક દિવસ ત્રિકુટા ભવનમાં રહ્યો અને 2 દિવસ અર્દ્ધકુમારીમાં શૈલપુત્રી ભવનમાં રહ્યો. ભૈરવનાથ સુધી ગયો પણ દર્શન ના કરી શક્યો.
તેમણે શાઇન બોર્ડને નિવેદન કર્યું છે કે તેઓ પોતાની વ્યવસ્થામાં સુધાર લાવીને સૂચિત કરવાની કૃપા કરે અથવા તો મારી સાથે આખા ધામની યાત્રા કરે હું અવ્યવસ્થા બતાવી શકું છું. જ્યારે હું જમ્મુ જવા માટે બસ પકડવા આવ્યો તો જોયું કે બસ 1 છે અને યાત્રાળુઓ 10 બસો જેટલા. યાત્રીઓ પોતાનો જીવ જોખમમાં નાખીને બારીમાંથી બસમાં ચડી રહ્યા હતા. અનિલે બોર્ડને આગ્રહ કર્યો છે કે તે આસ્થાને વ્યાપાર ના બનાવે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
