Maharastra NCP Crisis: કોઇના પર ED કોઇ જ દબાણ નથી, શરદ પવારના નવેદન પર બોલ્યા પ્રફુલ પટેલ
Praful Patel on Sharad Pawar: એનસીપી માથી બગાવત બાદ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલે રવિવારે કહ્યુ કે, કોઇના પર કોઇ જ પ્રકારનું પ્રેસર નથી. તેમને જ્યારે પુછવામાં આવ્યુ કે, શુ એકનાથ શિંદે-દેવેંનદ્ર્ ફડવણવીસ મહારાષ્ટ્ર સરકારમાં શામિલ થનાર એનસીપી નેતાઓ પર પ્રવર્તમાન નિર્દેશાયલનો કોઇ દબાવ હતો.

એનસીપી પ્રમઉખ શરદ પવારે આ પહેલા આરોપ લગાવ્યો હતો કે, બગાવત કરનાર નેતાઓ પર ઇડીનનું દબાણ છે. તેમણે કહ્યુ કે, શરદ પવારે જે પણ કહ્યુ છે હુ તેના પર કોઇ ટિપ્પણી નહી કરુ. એક બહદ સમ્માનિય વ્યક્તિ છે. અમે જે પણ નિર્ણય લીધો છે તે પાર્ટીનો નિર્ણય છે. એક સામૂહિક નિર્ણય છે. કોઇનું કોઇ પ્રકારનું દબાણ નથી.
એનસીપી કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલે પાર્ટી પ્રમુખ શરદ પવારના તે નિવેદન પર કહ્યુ કે, તેમણે તેના સંકેત આપ્યા હતા. કે પ્રવર્તમાન નિર્દેશાયલના અપ્રત્યક્ષ દબાણના કારણ એનસીપી વિભાજીત થઇ ગઇ છે. પોતાના ભત્રીજા અને પાર્ટીના આઠ અન્ય નેતાઓની બગાવત કરીને મહારાષ્ટ્રમાં શિવનેના ભાજપા સરકારમાં શામિલ થયા બાદ પત્રકારો સાથે વાત કરતા શરદ પવારે કહ્યુ કે, જે કઇ પણ થયુ તેને લઇને તે ચિંતિત નથી. અને તે પાર્ટીને ફરી મજબૂત કરવા કામ કરશે.
તેમણે પાર્ટી નેતા પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેના વિરુદ્ધ ફમ કાર્યવાહીના સંકેત આપ્યા છે. અને કહ્યુ છે કે, તેમણે પોતાની જવાબદારીઓનું પાલન નથી કર્યુ. શરદ પવારે કહ્યુ કે, જે લોકો શિવસેના ભાજપા સરકારમાં શામિલ થયા છે. તેમાથી અણુક ઇડી મામલાનો સામનો કરી રહ્યા છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
