PM નરેન્દ્ર મોદી કોને બનાવશે કેબિનેટ સચિવ?
નવી દિલ્હી (વિવેક શુક્લા): હવે કેન્દ્રની મોદી સરકારને દેશના નવા કેબિનેટના સચિવના નામની જાહેરાત કરવાની છે. નવા કેબિનેટ સચિવની શોધ ખૂબ મોટાઉપાડે થઇ રહી છે. હાલના કેબિનેટ સચિવ આગામી 12 નવેમ્બરના રોજ રિટાયર્ડ થઇ રહી છે. સરકારના કાયદા મુજબ જૂન મહિનામાં રિટાયર્ડ થઇ રહેલા અજિત સેઠના કાર્યકાળને 6 મહિના વધારી દિધો હતો.
ત્રણ નામોની ચર્ચા
હાલ સેઠના સ્થાન પર નવા કેબિનેટ સચિવ પદ માટે હિમાચલ પ્રદેશ કેડરના 1977 બેચના આઇએએસ ઓફિસર આલોક રાવત, ઉર્જા સચિવ પીકે સિન્હા અને કોર્પોરેટ બાબતોના વિભાગના સચિવ નાવેદ મસૂદના નામ લેવામાં આવી રહ્યું છે. જાણકારોનું કહેવું છે કે કારણ કે ઉક્ત પદ દેશની નોકરશાહીનું ઉચ્ચ પદ છે, એટલા માટે સરકાર ખૂબ સમજી-વિચાર્યા બાદ તે ઓફિસરોને કેબિનેટ સચિવના પદ પર નિયુક્ત કરશે જે ઇમાનદર અને કાબેલ હોય તેનું તટસ્થ હોવું જરૂરી છે.

સ્પષ્ટ છે કે આ પદ પર નિયુક્તિનો આધાર એ ન હોઇ શકે કે તે અધિકારી કયા નેતાનો ખાસમખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ ઇચ્છશે કે દેશના નવા કેબિનેટ સચિવ તે ઓફિસરને બનાવવામાં આવે તો તેમના વિઝનને સમજતો હોય. એક પ્રકારનો ઓફિસર જે નોકરશાહી પાસે કસીએ કામ લેવાનું જાણતો હોય. એટલે કે તેને સર્વગુણ સંપન્ન થવું પડશે.
સનદ રહેલા યૂપી કેડરના 1974 બેચના અધિકારી અજિત સેઠના કાર્યકાળ વિસ્તારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની નિયુક્તિઓ કમિટીને મંજૂર કરી હતી.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ







Click it and Unblock the Notifications
