હવે JDU સાથે મળીને કામ કરશે RLSP, પાર્ટી અધ્યક્ષ ઉપેન્દ્ર કુશાવાહાએ કહી આ વાત
નીતીશ કુમાર અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી હવે બિહારમાં એક થઈ ગઈ છે. આરએલએસપી જેડીયુમાં ભળી ગઈ છે. આરએલએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે રાષ્ટ્ર અને રાજ્યના હિતમાં બિહારમાં સમાન વિચારધારા ધરાવતા લો
નીતીશ કુમાર અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી હવે બિહારમાં એક થઈ ગઈ છે. આરએલએસપી જેડીયુમાં ભળી ગઈ છે. આરએલએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે રાષ્ટ્ર અને રાજ્યના હિતમાં બિહારમાં સમાન વિચારધારા ધરાવતા લોકોએ સાથે આવવું જોઈએ. આ હાલની રાજકીય પરિસ્થિતિની માંગ છે. તેથી, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીએ નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ જેડી (યુ) માં મર્જ કરવાનો નિર્ણય લીધો છે. હવે અમે તેમની સાથે ઉભા છીએ. તમને જણાવી દઈએ કે, શનિવારે સાંજે પાર્ટીના નેતાઓના સંબોધનમાં કુશવાહાએ વિલય અંગેની પરિસ્થિતિ વિશે લગભગ સ્પષ્ટતા કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી બાદ હારની સમીક્ષા કરી રહ્યા હતા ત્યારે મુખ્ય પ્રધાન નીતીશ કુમારનો ફોન આવ્યો હતો. ત્યારબાદ બેઠકના અનેક રાઉન્ડ થયાં. તેમણે કહ્યું હતું કે તેઓ જ્યાં જશે ત્યાં પક્ષના સાથીદારોની સંભાળ પણ લેશે.
તમને
જણાવી
દઈએ
કે,
વિધાનસભાની
ચૂંટણીના
પરિણામ
પછી
જ
ઉપેન્દ્ર
કુશવાહાએ
જેડીયુ
પ્રત્યે
નરમ
વલણ
અપનાવ્યું
હતું.
તેમણે
જેડીયુ
વિરુદ્ધ
નિવેદનો
આપવાનું
પણ
બંધ
કરી
દીધું
હતું,
પરંતુ
નીતિશ
કુમાર
પ્રત્યે
ઉપેન્દ્ર
કુશવાહનો
પ્રેમ
તે
સમયે
સામે
આવ્યો
જ્યારે
તેજસ્વી
યાદવે
ગૃહમાં
નીતિશ
કુમાર
પર
વ્યક્તિગત
હુમલો
કર્યો.
નીતીશે
ગુસ્સાથી
ગૃહમાં
તેજસ્વી
યાદવને
કહ્યું,
"તમે
મારા
ભાઇ
સમાન
મિત્રના
પુત્ર
છો,
તેથી
હું
સહન
કરું
છું,
શું
કોઈ
પણ
આવું
નિવેદન
આપે
છે."
નીતીશ
કુમાર
વિશે
તેજસ્વી
યાદવના
નિવેદને
ઉપેન્દ્ર
કુશાવાહને
નીતિશ
કુમારની
નજીક
લાવવાની
પ્રથમ
ભૂમિકા
કરી
હતી.
કુશવાહાએ
કહ્યું
હતું
કે
તેઓ
નીતીશ
કુમાર
પર
આવું
કોઈ
નિવેદન
સહન
કરશે
નહીં.
ઉપેન્દ્ર
કુશવાહાનું
આ
નિવેદન
સાંભળીને
જેડીયુના
વરિષ્ઠ
નેતા
અને
ભૂતપૂર્વ
પ્રદેશ
અધ્યક્ષ
વશિષ્ઠ
નારાયણ
સિંહે
ઉપેન્દ્ર
કુશવાહાના
નિવેદનનું
સ્વાગત
કર્યું
છે.
તેમને
વડીષ્ઠ
નારાયણસિંહે
જુના
સાથી
ગણાવતાં
કહ્યું
કે,
"તેમનું
નિવેદન
આવકાર્ય
છે
અને
જો
કુશવાહા
જી
જેડીયુ
સાથે
આવવા
માંગે
છે
તો
પાર્ટી
તેમનું
સ્વાગત
કરશે."
આ
પછી,
જેડીયુ
અને
કુશવાહામાં
નિકટતા
વધતી
રહી.
આ
પછી
વશિષ્ઠ
નારાયણ
સિંહ
અને
કુશવાહા
ઘણી
વાર
મળ્યા
અને
નીતિશ
કુમારે
પણ
આ
સભામાં
હાજરી
આપી
અને
વાત
આગળ
વધતી
ગઈ.
આ પણ વાંચો: Assam Assembly Election 2021: નોર્થ-ઇસ્ટના સન્માન માટે બીજેપી સરકાર પ્રતિબદ્ધ