Winter Session: લેકસભાની શિયાળુ સત્રનો પ્રારંભ, મોદીએ ઉપરાષ્ટ્રપતિને આપી શુભાકમના
સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રરંભ થયો હતો. જેમા પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ રાજયભામાં પોતાના ભાષણ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડને શુભકામના પાઠવી હતી. અને કહ્યુ હતુ કે, તે એક ખેડૂત પરિવારમાથી આવે છે. તેમનં સદનમાં હોવું તે
સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રરંભ થયો હતો. જેમા પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ રાજયભામાં પોતાના ભાષણ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડને શુભકામના પાઠવી હતી. અને કહ્યુ હતુ કે, તે એક ખેડૂત પરિવારમાથી આવે છે. તેમનં સદનમાં હોવું તે ગૃહની શોભા વધારે છે. આપણા ઉપરાષ્ટ્રપતિ ખેડૂત પુત્ર છે. અને તેમણે સૈનિક સ્કુલમાં અભ્યાસ કર્યો છે. આ પ્રકારે તે જવાન અને ખેડૂતો સાથે નજીકથી જોડાયેલા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આપણા ઉપરાષ્ટ્રપતિ ખેડૂત પુત્ર છે અને તેમણે સૈનિક સ્કુલમાં અભ્યાસ કર્યો છે. આ પ્રકારે જવાનો અને ખેડૂતોને નજીકથી જોડાયેલા છે.
સંસદના શિયાળુ સત્રના પહેલા બુધવારે પીએમ મોદીએ મીડિયા સાથએ વાત કરી હતી. તેમણે તમામ નેતાઓને અપિલ કરી હતી.કે ગૃહમાં સંસદની કાર્યવાહી ચાલવા દે. વગર શોરગુલ કામકાજને આગળ ચાલવા દેવામાં આવે.
પીએમ મોદીએ કહ્યુ કે, પહેલી વાર ગૃહમાં સસંદોને તેમના ઉજવળ ભવિષ્ય માટે આપણે વધુમાં વધુ અવસર આપવામાં આવે. ચર્ચાઓમાં ભાગીદાર બને. પાછળના દિવસોમાં તમામ દળોના સાંસદો સાથે મારી મુલાકાત થઇ હતી. તે એક સાથે કહેતા હતા કે, ગૃહ સ્થગિત થઇ જાય છે. ચર્ચા ન થવાને કારણે આપણે જે શીખવા માંગીએ છીએ સમજવા માંગીએ છીએ તેનાથી અછુત રહી જઇએ છીએ. એટલા માટે સંસદનું ચાલવું ઘણુ જરૂરી છે.