લૉકડાઉન લંબાવવા પર ચિદમ્બરમઃ 'મોદીનુ ભાષણ માત્ર નિેવેદનબાજી, રડો મારા પ્યારા દેશ'
લૉકડાઉન લંબાવવાના્ પીએમના એલાન દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે બિનજરૂરી રિએક્શન આપ્યુ છે.
પીએમ મોદીએ રાષ્ટ્રના નામ પોતાના સંબોધનમાં લૉકડાઉન પાર્ટ-2નુ એલાન કરી દીધુ છે. પ્રધાનમંત્રીએ ત્રણ મે સુધી માટે લૉકડાઉન લંબાવી દીધુ છે. પીએમ મોદીએ કહ્યુ છે કે 3 મે સુધી આપણે સૌ દેશવાસીએ લૉકડાઉનમાં જ રહેવુ પડશે. પીએમના રાષ્ટ્રના નામ પોતાના સંબોધનમાં મંગળવારે એ પણ કહ્યુ કે જે રાજ્ય કોરોના વાયરસ સામે કડકાઈ રાખીને પોતાના શહેર અથવા વિસ્તારના હૉટસ્પૉટ (કોરોના વાયરસનુ સર્વાધિક પ્રભાવિત ક્ષેત્ર)) નહિ બનવા દે, ત્યાં 20 એપ્રિલથી જરૂરી ગતિવિધિઓની અનુમતિ આપવામાં આવશે.

લૉકડાઉન લંબાવવાના્ પીએમના એલાન દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે બિનજરૂરી રિએક્શન આપ્યુ છે. ચિદમ્બરમે ટ્વિટ કર્યુ, ગરીબોને 21+19= 40 દિવસ માટે પોતાની જાતે વ્યવસ્થા કરવા માટે છોડી દેવામાં આવ્યા છે. ધન છે, ભોજન છે પરંતુ સરકાર તે આપશે નહિ. રડો, મારા પ્યારા દેશ. એક અન્ય ટ્વિટમાં ચિદમ્બરમે કહ્યુ, મુખ્યમંત્રીઓની પૈસાની માંગ પર કોઈ પ્રતિક્રિયા નથી આવી. 25 માર્ચના કંજૂરીભર્યા પેકેજમાં એક પણ રૂપિયો ઉમેરવામાં આવ્યો નથી.
But beyond the lockdown, what was ‘new’ in PM’s new year message?
— P. Chidambaram (@PChidambaram_IN) April 14, 2020
It is obvious that livelihood for the poor — their survival — is not among the priorities of the government.
રઘુરામ રાજનથી જીન ડ્રીઝ, પ્રભાત પટનાયકથી અભિજીત બેનર્જી સુધી કોઈની પણ સલાહો પર ધ્યાન આપવામાં આવ્યુ નથી. જો કે ચિદમ્બરમે લૉકડાઉન લંબાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયનુ સમર્થન કર્યુ. વળી, રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યુ, દેશમાં લૉકડાઉનના 20 દિવસ થઈ ચૂક્યા છે. આ સંક્રમણથી દેશ અને દુનિયાને ગંભીર ઈજા પહોંચી છે. આનાથી અર્થવ્યવસ્થા પણ કથળી ગઈ છે. આ સંકટના કારણે પહેલેથી નબળી ભારતીય અર્થવ્યવસ્થા સામે ઘણા પડકારો આવી ગયા છે. એટલા માટે એક રણનીતિ સામે લાવવાની જરૂર છે. વળી, આનંદ શર્માએ આગળ કહ્યુ, લૉકડાઉનને હટાવવા માટે ત્રણ તબક્કાની વાત થઈ રહી છે. પ્રથમ તબક્કામાં અમુક આર્થિક ગતિવિધિઓની શરૂઆત. અહીં મોટી સંખ્યામાં મજૂર છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
