આજથી 3 દિવસ માટે પાક. ગૃહમંત્રી ભારતની મુલાકાતે

8 સપ્ટેમ્બર 2012ના રોજ ઇસ્લામાબાદ પ્રવાસ દરમિયાન પૂર્વ વિદેશમંત્રી એસએમ કૃષ્ણા અને પાકિસ્તાની સમકક્ષ હિના રબ્બાની ખારની મુલાકાતમાં આ અંગે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નવા વીઝા સમજૂતીને પાકિસ્તાની રાષ્ટ્રપતિએ 20 નવેમ્બર 2012ના રોજ મંજૂરી આપી દીધી હતી.
વીઝા સમજૂતી ઉપરાંત મલિક અને શિંદેની મુલાકાતમાં મુંબઇ હુમલાની તપાસનો મુદ્દો પણ કેન્દ્ર સ્થાને રહેશે. નવી દિલ્હી અને રાવલપિંડીની વિશેષ કોર્ટમાં 26/11 હુમલાના 7 ગુનેગારોના કેસ સાથે સંકળાયેલ અપડેટ્સ માંગશે. આતંકીઓના અવાજના નમૂના ભારતીય તપાસ એજન્સીઓને સોંપવા માટે ઇસ્લામાબાદ તરફથી લેવામાં આવતા પગલાં પર પણ ચર્ચા કરાશે. બીજી બાજું પાકિસ્તાન તરફથી સમજુતી હુમલાની તપાસનો મુદ્દો ઉઠાવવામાં આવી શકે છે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
