ભારતીય વાયુસેનાની જાસૂસી કરતો પાકિસ્તાની પકડાયો

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કથિત જાસૂસ સુમેર ખાનને જેસલમેરના પોખરણમાં અટકાયતમાં લેવામાં આવ્યો છે. મામલાની વધુ તપાસ અર્થે સુમેર ખાનને જયપુર મોકલવામાં આવ્યો છે.
સ્થાનિક સૂત્રોએ આપેલી માહિતી અનુસાર વાયુસેનાની જાસૂસીનો આ આરોપી પોખરણ ક્ષેત્રના કરમોંની ઢાણીનો રહેવાસી છે. જાણકારી અનુસાર ભારતીય વાયુસેના જ્યારે'આયરન ફિસ્ટ 2013'માં પોતાની તાકતનો પરચો આપતીવેળા પોતાની ક્ષમતાઓના બહુઆયામી પ્રદર્શન કરી રહી હતી, ત્યારે કથિત જાસૂસ પોતાના લેપટોપ થકી આ તમામ માહિતી પાકિસ્તાન મોકલી રહ્યો હતો.
નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ, રાજ્યપાલ મોરગેટ અલ્વા, મુખ્યમંત્રી અશોક ગહલોત, કેન્દ્રિય રક્ષામંત્રી એકે એન્ટની, રક્ષા રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહ પણ સેનાના યુદ્ધાભ્યાસના સાક્ષી બન્યા હતા. આ દરમિયાન વાયુસેનાના જાંબાજોએ યુદ્ધાભ્યાસમા અત્યાધુનિક સંચાર અને ટેક્નિકલ ઉપકરણો, સૈન્ય વિદ્યાઓ, વાયુયાનો, હેલિકોપ્ટર, એરક્રાફ્ટ, બમવર્ષક વિમાનો દ્વારા લક્ષ્યોને ભેદવાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
