Patna Opposition Meet : જો બિહારમાં જીત્યા તો આખા ભારતમાં પણ જીતીશું - મલ્લિકાર્જૂન ખરગે
Patna Opposition Meet : 2024ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રમાં મોદી સરકારને હરાવવાની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા વિપક્ષી નેતાઓ પટનામાં બેઠક કરી રહ્યા છે. આ દરમિયાન મલ્લિકાર્જૂન ખરગેએ જણાવ્યું હતું કે, જો આપણે બિહારમાં જીતી ગયા તો આખા દેશમાં પણ જીતી જઇશું.
મલ્લિકાર્જૂન ખરગે વિપક્ષી નેતાઓની બેઠકમાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી સાથે પટના પહોંચ્યા હતા. એરપોર્ટ પર ખુદ મુખ્યમંત્રી નીતિશ કુમારે મલ્લિકાર્જૂન ખરગે અને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું.

એરપોર્ટથી મલ્લિકાર્જૂન ખરગે અને રાહુલ ગાંધી પટનામાં કોંગ્રેસ કાર્યાલય સદકત આશ્રમ પહોંચ્યા હતા. સદકત આશ્રમ પર કાર્યકર્તાઓને સંબોધતા મલ્લિકાર્જૂન ખરગેએ કહ્યું કે, આ કોંગ્રેસ કાર્યાલયમાંથી જે પણ બહાર આવ્યા, તે દેશની આઝાદી માટે લડ્યા છે.
મલ્લિકાર્જૂન ખરગેએ કહ્યું કે, અમને ગર્વ છે કે, દેશના પહેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદજી આ ભૂમિના હતા. તેમણે આગળ કહ્યું કે, જો આપણે બિહાર જીતીશું, તો આખા ભારતમાં જીતીશું.
#WATCH इस कांग्रेस ऑफिस से जो भी नेता निकला वे देश के आजादी के लिए लड़ा। हमें गर्व है कि देश के पहले राष्ट्रपति डॉ राजेंद्र प्रसाद जी इसी धरती से थे...अगर हम बिहार जीत गए तो सारे भारत में हम जीत जाएंगे: कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे, पटना pic.twitter.com/TZFKRIp4Xi
— ANI_HindiNews (@AHindinews) June 23, 2023
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
