પવન બંસલે રાજીનામુ આપી દેવુ જોઇએ: રામગોપાલ યાદવ

રેલવે બોર્ડ લાંચ કાંડ પર સમાજવાદી પાર્ટીએ મહાસચિવ રામગોપાલ યાદવે સોમવારે જણાવ્યું કે કેન્દ્રીય રેલમંત્રી પવન કુમાર બંસલને જવું જ પડશે. તેમણે જણાવ્યું કે જો આરોપ ગંભીર છે તો મંત્રીને રાજીનામું ધરી દેવું જોઇએ. તેમણે સરકાર પર કટાક્ષ કરતા જણાવ્યું કે લાંચ જેવા ગંભીર મામલામાં જો કોઇ અન્ય વ્યક્તિ પકડાયું હોત તો તુરંત કાર્યવાહી થાય છે. પરંતુ આ મામલામાં સરકાર તરફથી કોઇ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
રામગોપાલ યાદવે જણાવ્યું કે આ ગંભીર વિષય છે અને બંસલે રાજીનામુ આપી દેવું જોઇએ. સરકાર તેમને બચાવવાની કોશિશ કરી રહી છે, નહીંતર તેમને પદ છોડવું પડત. તેમણે જણાવ્યું કે બંસલે રાજીનામુ આપી દેવું જોઇએ, જેથી તપાસમાં અસર ના પડે. વિપક્ષ દ્વારા રાજીનામાનું દબાણ બનાવવા છતાં કોંગ્રેસે રવિવારે બંસલના રાજીનામાનો ઇનકાર કરી દીધો છે તથા તેમની સામે ઝલદી કાર્યવાહી ના કરવામાં આવે તેવી વાત કહી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
