પરિવાર સાથે હોવાથી ખુશ છે અમેઠી અને રાયબરેલીના લોકોઃ રૉબર્ટ વાડ્રા
સોનિયા ગાંધીના રાયબરેલી સીટથી નામાંકન દાખલ કર્યા બાદ તેમના જમાઈ રૉબર્ટ વાડ્રાએ શુક્રવારે અમેઠી અને રાયબરેલીની સીટ પર કોંગ્રેસની જીતનો દાવો કર્યો.
સોનિયા ગાંધીના રાયબરેલી સીટથી નામાંકન દાખલ કર્યા બાદ તેમના જમાઈ રૉબર્ટ વાડ્રાએ શુક્રવારે અમેઠી અને રાયબરેલીની સીટ પર કોંગ્રેસની જીતનો દાવો કર્યો. સોનિયા ગાંધીએ 11 એપ્રિલે જ રાયબરેલી સીટથી નામાંકન કર્યુ હતુ. ત્યારબાદ શુક્રવારે મીડિયા સાથે વાત કરતા વાડ્રાએ કહ્યુ કે અમેઠી અને રાયબરેલીના લોકો એ વાતથી ખુશ છે કે નહેરુ-ગાંધી પરિવારના લોકો તેમની સાથે છે અને અમારા મનમાં હંમેશાથી તેમના વિકાસની જ ધારણા રહી છે.

તમને જણાવી દઈએ કે વાડ્રા ગુરુવારે સોનિયા ગાંધીના નામાંકન દરમિયાન પોતાની પત્ની પ્રિયંકા ગાંધી અને બાળકો સાથે રાયબરેલી પહોંચ્યા હતા. સોનિયાએ ગુરુવારે રાયબરેલી સીટથી નામાંકન દાખલ કર્યુ હતુ અને આ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રૉબર્ટ વાડ્રા સહિત કોંગ્રેસના ઘણા નેતા તેમની સાથે રિટર્નિંગ ઓફિસરના કાર્યાલય સુધી ગયા હતા. આ પહેલા 10 એપ્રિલના રોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠી સંસદીય સીટથી પણ નામાંકન દાખલ કર્યુ હતુ. રાહુલ ગાંધી આ વખતે અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ લોકસભા સીટથી પણ ચૂંટણી લડી રહ્યા છે.
Robert Vadra: I think people of Amethi & Rae Bareli feel very happy that the family is with them & have been with them forever and the development is always on our minds. We always reach out & meet everyone. We will do all we can to further develop both Amethi and Rae Bareli. pic.twitter.com/5H9uZSGFrj
— ANI (@ANI) 12 April 2019
-
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ












Click it and Unblock the Notifications
