Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઓળખાણ પત્ર વગર પણ બદલી શકાય છે 2 હજારની નોટ? અરજી પર આજે હાઇકોર્ટમાં સુનવણી

2000 Notes: નોટબંદી બાદ બહાર પાડવામાં આવેલ બે હજારની નોટને બંધ કરવામા આવી રહ્યા છે. આ પહેલા સરકાર તરફથી ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ મામલો હાઇકોર્ટ પહોચ્યો છે. અમુક લોકોએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. અને કહ્યુ છે કે, જો ખરે ખર કાળા નાણાાને ખતમ કરવા માટે નોટ પરત લેવામાં આવી રહ્યો હોય તો કોઇ પણ પ્રકારના ઓળખ પત્ર વગર નોટ પરત લેવાની પરવાંગી કેમ આપવામાં આવી છે. આ મામલે હાઇકોર્ટમાં સુનવણી કરવામાં આવશે.

HIGH COURT

અરજી કરતાએ કહ્યુ છે કે, ઓળખ પત્ર દેખાડ્યા વગર 2 હજારની નોટ બદલવા ના દેવી જોઇએ. કેમ કે, 2 હજારની નોટ આજથી બેકમાં બદલાવી શકાય છે. પરંતુ આ પહેલા નોટોને બદલવા માટે ઓળખ પત્ર કે ફોર્મ ભરવાની જરૂર નથી. આ વાતને લઇને અમુક લોકોએ સવાલ ઉઠઆવ્યા છે. અને અરજી દાખલ કરી છે .

અરજી કરતાએ તર્ક આપ્યો છે કે, 3 લાખ કરોડ રૂપિયાથી વધારે રમક વાળા નોટ ભ્રષ્ટાચાર, માફિયા કે દેશ વિરોધી શક્તિઓ પાસે હોવાની શક્યતા છે. એવામા ઓળખ વગર પત્ર જોયા વગર નોટ બદલવાથી એવા તત્વોને ફાયદો થશે એટલા માટે નિયમ બનાવાની માં કરવામાં આવી રહી છે.

આ મામલે આરબઆઇ દ્વારા પહેલા જ કહી દેવામાં આવ્યુ છે કે, નોટ પરત કરવાને લઇેન હેરાન થવાની જરુર નથી . નોટ કોઇ પણ દુકાન પર પણ ચાલશે અને ચાર મહિનામાં ગમે ત્યારે પરત કરી શકાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X