પીએમ મોદીને આજે મળશે લોકમાન્ય તિલક પુરસ્કાર, શરદ પવાર હશે મુખ્ય અતિથિ, એમવીએ નેતાઓમાં નારાજગી
તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દર વર્ષે ઓગસ્ટમાં લોકમાન્ય તિલકની પુણ્યતિથિના અસર પર આ પુરસ્કાર પ્રદાન કરે છે. પ્રધાનમંત્રી મોદી આ પુરસ્કારથી સમ્માનિત થનારા 41 માં વ્યક્તિ છે. તિલક સ્મારક મંદિર ટ્રસ્ટે શરદ પવારને મુખ્ય અતિથિ ના રુપમાં આમંત્રિત કર્યા છે.

પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીને આજે પૂણેમાં લોકમાન્ય તિલક બાલ ગંગાધર તિલક અે રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટી ના પ્રમુખ શરદ પવાર પણ મંચ પર ઉપસ્થિત રહેશે. તેને લઇને મહાવિકાસ અધાડી ના નેતા નારાજ થયા છે.
તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દર વર્ષે એક ઓગસ્ટના રોજ લોકમાન્ય તિલકની પુણ્યતિથિના અવસરે પુરસ્કાર પ્રદાન કરે છે. આ પુરસ્કાર તે લોકોને આપવામાં આવે છે જેમણે રાષ્ટ્રની પ્રગતી અને વિકાસમાં ઉલ્લેખનીય અને અસાધારણ કામ કર્યુ હોય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પુરસ્કારથી સમ્માનિત થનાર 41 માં વ્યક્તિ હશે. તિલક સ્મારક મંદિર ટ્રસ્ટે શરદ પવારને મુખ્ય અતિથિના રુપમાં આમત્રિત કરવામાં આવ્યા છે.
-
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી











Click it and Unblock the Notifications
