લતા દીદીના અંતિમ દર્શન કરશે પીએમ મોદી, સાંજે 4 વાગે પહોંચશે મુંબઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ લતા દીદીના અંતિમ દર્શન કરશે. જાણો વિગત.
મુંબઈઃ મહાન ગાયિકા લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી રહ્યા. 6 ફેબ્રુઆરીના સવારે 8 વાગીને 15 મિનિટે 92 વર્ષની વયે લતા મંગેશકરે અંતિમ શ્વાસ લીધા. ભારત રત્ન લતા દીદીના આજે પૂરા રાજકીય સમ્માન સાથે શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ લતા દીદીના અંતિમ દર્શન કરશે. પીએમ નરેન્દ્ર મોદી સાંજે 4.15 વાગે મુંબઈમાં ઉતરશે અને મહાન ગાયિકા લતા મંગેશકરને અંતિમ સમ્માન આપવા માટે શિવાજી પાર્ક જશે.

લતા મંગેશકરના પાર્થિવ શરીરને પહેલા તેમના આવાસ પર લઈ જવામાં આવશે. ત્યાં અંતિમ દર્શન બાદ સાંજે 6.30 વાગે રાજકીય સમ્માન સાથે શિવાજી પાર્કમાં મુખાગ્નિ આપવામાં આવશે. લતા મંગેશકરના નિધનથી આખા દેશમાં શોકની લહેર છે. લતા મંગેશકરની યાદમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક મનાવવામાં આવશે. સમ્માન રૂપે બે દિવસ સુધી રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકેલો રહેશે.
મુંબઈ પોલિસનુ કહેવુ છે કે લતા મંગેશકરના પાર્થિવ શરીરને સાંજે 4 વાગ્યા સુધી શિવાજી પાર્કમાં સાર્વજનિક દર્શન માટે લાવવામાં આવશે. મુંબઈ પોલિસે શિવાજી પાર્ક વિસ્તારને ચારે તરફથી બેરિકેડિંગ કરવાનુ શરુ કરી દીધુ છે. લતા મંગેશકરના મુંબઈ સ્થિત આવાસ બહાર ભારે પોલિસ બળ તૈનાત કરવામાં આવ્યુ છે. તેમના પાર્થિવ શરીરને બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી તેમના પેડર રોડ સ્થિત નિવાસ સ્થાને રાખવામાં આવશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
