મોદીના ચરણોમાં તો હું મારું માથુ ચડાવી શકું છું: સાક્ષી મહારાજ
નવી દિલ્હી, 19 જાન્યુઆરી: હિન્દુઓને ચાર બાળકો પેદા કરવાની સલાહ આપીને વિવાદોમાં ફસાઇ ગયેલા ભગવાધારી અને ભાજપના સાંસદ સાક્ષી મહારાજે જણાવ્યું કે તેમની નજરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો 'દેશના ભાગ્યવિધાતા' છે અને તેઓ તેમના માટે કંઇપણ કરી શકે છે, અહીં સુધી કે જો મોદી કહે, તો તેઓ પોતાનું માથું વાઢીને તેમના ચરણોમાં ચઢાવી શકે છે. સાક્ષી મહારાજે આ વાત આજતક ચેનલના જાણીતા કાર્યક્રમ 'સીધી વાત'માં કહી.

મોદીના ચરણોમાં તો હું મારું માથું વાઢીને ચઢાવી શકું છું!
અત્રે નોંધનીય છે કે સાક્ષીએ તમામ હિન્દુ મહિલાઓને ચાર બાળકો પેદા કરવાની સલાહ આપી હતી. જેની પર પાર્ટીએ તેમને કારણ બતાઓ નોટીસ ફટકારી હતી. સાક્ષી મહારાજ ઉત્તર પ્રદેશના ઉન્નાવથી ભાજપાના સાંસદ છે. આપને જણાવી દઇએ કે સાંસદ સાક્ષી મહારાજે ઉત્તર પ્રદેશના મેરઠમાં એક જનસભા દરમિયાન જણાવ્યું હતું કે ભારતમાં ચાર પત્નીઓ અને 40 સંતાનોની અવધારણા કામ નહીં કરે. સમય આવી ગયો છે કે હિન્દુ ધર્મની રક્ષા માટે હિન્દુ મહિલાઓ પણ ઓછામાં ચાર બાળકો પેદા કરે.
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત






Click it and Unblock the Notifications
