PMએ CBIના પ્રમુખની વરણી પર રોકની માંગ ફગાવી

ભજપા નેતા અરૂણ જેટલીએ લખેલા એક પત્રમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે લોકપાલના અમલ સુધી પ્રમુખ તપાસ એજન્સીને પ્રમુખ વગર રાખી શકાય નહીં, માટે નવી વરણી પર રોક લગાવી શકાય નહીં.
અરૂણ જેટલી તથા લોકસભામાં વિપક્ષી નેતા સુષમા સ્વરાજે પ્રધાનમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે સીબીઆઇના નવા નિર્દેશકની વરણી ના થવી જોઇએ કારણ કે રાજ્યસભાની સિલેક્ટ સમિતિએ ભલામણ કરી હતી કે આ પ્રકારની વરણી એક કોલેજિયમ દ્વારા થવી જોઇએ.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે એવું કહેવું કે આ વરણી સિલેક્ટ સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રક્રિયાને રોકવા માટે કરવામાં આવી છે, જે સંપૂર્ણ રીતે ખોટી બાબત છે, અને તેમાં કોઇ તથ્ય નથી. તેમણે જણાવ્યું કે તેઓ એ વાતનું ખંડન કરે છે કે આ પહેલા યુપીએ સરકાર દ્વારા કરવામાં આવેલી વરણીઓ લાભ ખાટવા થઇ હતી.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
