Punjab News: વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવશે માન સરકાર, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Punjab News: પંજાબની માન સરકાર દ્વારા વિવિધ મુદ્દાઓ પર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય બાબત છે કે, RDF માર્કેટ ફી અને NHRM ફંડના મામલે વિશેષ સત્ર બોલાવવામાં આવી શકે છે, જે દરમિયાન કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારીઓ ચાલી રહી છે.

પંજાબ સરકારના અનેક પ્રકારના ફંડ કેન્દ્ર દ્વારા રોકી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પંજાબ સરકારને હજારો કરોડનું નુકસાન થઈ રહ્યું છે. જે કારણે આગામી દિવસોમાં પંજાબની માન સરકાર આ બાબતે વિધાનસભા સત્રમાં ચર્ચા કરી શકે છે.
પંજાબની માન સરકાર દ્વારા પહેલેથી જ જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર દ્વારા પંજાબને ફંડ આપવામાં બેદરકારી અને વિલંબ થઈ રહ્યો છે.
આ માટે પંજાબ વિધાનસભામાં એક ઠરાવ પસાર કરીને, રોકેલા ભંડોળને તાત્કાલિક મુક્ત કરવા માટે કેન્દ્રને પત્ર લખવામાં આવી શકે છે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
