Punjab News : CM ભગવંત માનને લીધો ખડૂતોના હિત માટે નિર્ણય, પૂરથી થતા નુકસાનને અટકાવશે

Punjab News : પંજાબના ભાગવંત માનના નેતૃત્વવાળી રાજ્ય સરકાર જ્યાં સિંચાઇ માટે નહેરો બનાવી રહી છે. આ સાથે ચોમાસાની ઋતુમાં પૂરના જોખમને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

રોપર હેડ વર્કસ ખાતે પાણીના નિયંત્રણ માટે, સતલજ નદીમાંથી વહેતી સરહંદ કેનાલના દરવાજાઓ રૂપિયા 7.94 કરોડના ખર્ચે મોટરાઇઝ્ડ કરવામાં આવ્યા છે, જેનાથી વિભાગીય કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી મેન્યુઅલ કામગીરીમાં ઘટાડો થશે.

punjab news

આ પ્રથમ વખત છે કે, કોઈ કેનાલ અથવા નદીના દરવાજા ઓટોમેટેડ થયા છે અને બ્રિજ પર સ્કાડા સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. ચક ધેરા ગામ પાસે સતલુજ નદી પર રૂપિયા 15.41 લાખના ખર્ચે એક સ્ટડ (પથ્થરનો પાળો) બાંધવામાં આવ્યો હતો, જે કાંઠાનું ધોવાણ અટકાવશે અને આસપાસના રહેણાંક વિસ્તારો અને ખેતીની જમીનને પૂરથી બચાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X