Punjab News : મણિપુરમાં ફસાયેલા પંજાબીઓ માટે CM માને જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Punjab News : વર્તમાન સમયમાં મણિપુરમાં ફાટી નિકળેલી હિંસામાં ઘણા લોકો ફસાયા છે. જેમાં અલગ અલગ રાજ્ય સરકાર તેમના રાજ્યના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા કાર્યવાહી કરી રહ્યા છે.
મણિપુરમાં ફસાયેલા પંજાબીઓ માટે મુખ્યમંત્રી ભગવંત માન એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે મણિપુરમાં હિંસાને કારણે ફસાયેલા પંજાબીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે હેલ્પલાઈન નંબર 9417936222 જાહે કર્યો છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ અંગે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે, મણિપુરમાં ફેલાયેલી હિંસાને કારણે ઘણા પંજાબીઓ પણ ત્યાં અટવાયા છે, જેમાંથી એક રાહુલ કુમાર આજે પંજાબ સરકારની પહેલ પર પરત ફરી રહ્યા છે. કોઈપણ પંજાબી વિદ્યાર્થી જે ત્યાં અટવાઈ ગયો હોય, તે આ મેઈલ આઈડી [email protected] અને આ નંબર 9417936222 પર સંપર્ક કરી શકે છે. પંજાબ સરકાર તમારી સાથે છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, તેમણે કેન્દ્ર સરકારને મણિપુરમાં ફસાયેલા પંજાબીઓને સુરક્ષિત રીતે પરત લાવવાની અપીલ કરી છે. પંજાબ સરકાર આ સ્થિતિમાં પરિવારના સભ્યોની સાથે છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
