Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Punjab News : આદમપુર એરપોર્ટથી ટૂંક સમયમાં ફ્લાઈટ્સ શરૂ થશે

Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, આદમપુર એરપોર્ટ પરથી દેશના અન્ય શહેરોની ફ્લાઈટ્સ ટૂંક સમયમાં શરૂ થશે.

આ અંગે મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે આદમપુર એરપોર્ટ વિશે ખૂબ જ સારી માહિતી શેર કરી હતી.

Punjab News

પંજાબના મુખ્યમંત્રી માને ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, આજે નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને પંજાબમાં આદમપુર, હલવારા, ભટિંડા અને પઠાણકોટ એરપોર્ટના ચાલી રહેલા કામોની સમીક્ષા કરી હતી.

પંજાબના મુખ્યમંત્રી માને વધુમાં જણાવ્યું હતું કે, સારા સમાચાર એ છે કે આદમપુર એરપોર્ટથી દેશના અન્ય શહેરોની ફ્લાઈટ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે અને હલવારા ખાતે બની રહેલા ભવ્ય ટર્મિનલનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. દેશનું મુખ્ય શહેર દરેક શહેર સાથે જોડવા જઇ રહ્યા છીએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X