કેબિનેટમાં ફેરફાર માટે પ્રધાનમંત્રીને મળ્યા રાહુલ ગાંધી

જોકે અધિકારીક રીતે ખુલાસો કરાયો નથી કે આ મુલાકાત દરમિયાન કયા મુદ્દાઓ પર ચર્ચાઓ થઇ. રાહુલની પ્રધાનમંત્રી સાથે થયેલી મુલાકાત પહેલાં ગઇકાલે પ્રધાનમંત્રી અને સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતોથી કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની અટકળો ફરી એકવાર ગરમ થઇ છે.
રાહુલ સંગઠન અને સરકારમાં વ્યાપક ભૂમિકાઓ નિભાવે, એ વાતની માંગ સતત પાર્ટીમાં ઉઠતી રહી છે. છેલ્લા કેટલાક સમયથી અને ખાસ કરીને તૃણમૂલ કોંગ્રેસના મંત્રીઓના સરકારમાંથી હટ્યા બાદથી કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની અટકળો થઇ રહી હતી. તૃણમૂલ કોંગ્રેસના મંત્રીઓ અને દ્રમુકના બે સદસ્યોના હટવાથી મંત્રીમંડળમાં ઘણી જગ્યાઓ ખાલી પડી છે.
અત્રે ઉલ્લેખનીય છે રાહુલ ગાંધી આ અંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પણ મુલાકાત કરી શકે છે. તેમણે રાષ્ટ્રપતિની મુલાકાત માટે સમય પણ માંગ્યો છે.
More From
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
