10 દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરીશુ: રાહુલ ગાંધી
મધ્યપ્રદેશના મંદસોરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતો માટે એક જનસભા સંબોધિત કરશે.
મધ્યપ્રદેશના મંદસોરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતો માટે એક જનસભા સંબોધિત કરશે. આ સભા મંદસોરમાં પીપલીયા મંડીમાં થશે. કોંગ્રેસ ઘ્વારા આ સભાનું નામ 'કિસાન સમૃદ્ધ સંકલ્પ રેલી' રાખવામાં આવ્યું છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે મધ્યપ્રદેશમાં આ વર્ષે ઈલેક્શન થવા જઈ રહ્યું છે. તેવી પરિસ્થિતિમાં રાહુલ ગાંધી ઘ્વારા યોજવામાં આવી રહેલી રેલી કોંગ્રેસ માટે ખુબ જ અગત્યની છે. આ રેલીને સફળ બનાવવા માટે કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાઈ ગયા છે.
My dream is that when we come here after 5-7 years & look at our phones, we find "Made in Mandsaur" written on it. Narendra Modi & Shivraj Singh won't be able to do this work. Kamal Nath & Scindia (Jyotiraditya Scindia) can do this: Congress President Rahul Gandhi in #Mandsaur pic.twitter.com/OmhCf3TVzv
— ANI (@ANI) June 6, 2018
मंदसौर गोलीकांड के एक साल बाद भी जाँच आयोग की रिपोर्ट नहीं आई है। शहीद किसानों के परिवार न्याय का इंतज़ार कर रहे हैं। अपने परिजनों को खोने का दर्द मैं जानता हूँ। आज पीड़ित परिवारों के साथ कुछ पल बिताकर उनका दर्द बाँटने की कोशिश की। pic.twitter.com/JImmFD6GMr
— Rahul Gandhi (@RahulGandhi) June 6, 2018