UP નો પ્રવાસ સમાપ્ત કરીને ચૈન્નઇ પહોચ્યા રજનીકાંત, CM યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ કરવાનું કારણ જણાવ્યુ
તમિલના સુપર સ્ટાર રજનીકાંત ઉત્તર પ્રદેશની પોતાની યાત્રા સમાપ્ત કર્યા બાદ સોમવારે ચેન્નઇ સ્થિત પોતાના નિવાસસ્થાને પહોચ્યા હતા. અંહિયા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મીડિયાના પુછવામાં આવતા કે આ કોઇ રાજનીતિક યાત્રા હતી એખ્ટરે રજનીકાંતે કહ્યુ કે, હુ ત્યાં મારા મિત્રોને મળવા ગયો હતે. આ એક અદ્દભૂત યાત્રા હતી.

યૂપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત બાદ તેમના ચરણ સ્પર્શ કરવાને લઇને પોતાની ચુપ્પી તોડી હતી. તેમણે મીડિયાને કહ્યુ કે, યોગી કે સન્યાસીઓના પગે પડવુ અને તેમના આશિર્વાદ મારી આદત છે. ભલે તે મરાથી નાના હોય. મે એવુ જ કર્યુ છે.
સુપરસ્ટાર પોતાની ફિલ્મ જેલરના પ્રમોશન માટે યુપીની રાજધાની લુખનૌઉ પહોચ્યા હતા. તેમણે ફિલ્મનુ જબદસ્ત પ્રમોશન કર્યુ છે. સાથે જ યુપી સીએમ યોગી આધિત્યનાથ સાથે મુલાકાત પણ કરી હતી. આ મુલાકાતમાં ખઆસ વાત એ રહી કે, કારથી ઉતરતા જ રજનીકાંતે યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ કર્યા હતા. સીએમ યોગીએ પણ ગુલદસ્તો આપીને તેમનુ ભવ્ય સ્વગાત કર્યુ હતુ. પગે પડવાને લઇેન રજનીકાતં ભાલે ટ્રોલ થયા હતા.
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
ખેડૂતો માટે આવનારૂ વર્ષ કેવુ રહેશે? હોળીની જ્વાળાઓ શું સંકેત આપે છે? -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
હોળી પ્રગટાવવા દરમિયાન બબાલ બાદ રાજકોટમાં 3 લોકોની અટકાયત -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા








Click it and Unblock the Notifications
