For Quick Alerts
For Daily Alerts
બિહારમાં નક્સલીઓએ પોલીસ જીપ ઉડાવીઃ પાંચ કર્મી શહીદ
પટણા, 3 ડિસેમ્બરઃ બિહારમાં નક્સલીઓ દ્વારા કરવામા આવેલા હુમલામાં સાત પોલીસ જવાનો શહીદ થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. જેમાં એક એસએચઓનું પણ મોત નીપજ્યું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર નક્સલીઓ દ્વારા બિહાર અને ઝારખંડ વચ્ચે ઔરંગાબાદના નક્સલી નવીનગર ખાતે હુમલો કરવામાં આવ્યો છે. નક્સલીઓ દ્વારા આ હુમલામાં પોલીસકર્મીઓની જીપને ટાર્ગેટ બનાવવામાં આવી છે. આ હુમલામાં બારૂંદી સુરંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પ્રકારની આ બીજી ઘટના ઔરંગાબાદમાં તાજેતરમાં બની છે.
Comments
English summary
At least seven policemen were killed Tuesday in an ambush by Maoists in Aurangabad district of Bihar, police said. Additional Director General of Police (Operations) Amit Kumar confirmed the incident that took place near Tandwa police station.