બિહારમાં નક્સલીઓએ પોલીસ જીપ ઉડાવીઃ પાંચ કર્મી શહીદ
પટણા, 3 ડિસેમ્બરઃ બિહારમાં નક્સલીઓ દ્વારા કરવામા આવેલા હુમલામાં સાત પોલીસ જવાનો શહીદ થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. જેમાં એક એસએચઓનું પણ મોત નીપજ્યું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર નક્સલીઓ દ્વારા બિહાર અને ઝારખંડ વચ્ચે ઔરંગાબાદના નક્સલી નવીનગર ખાતે હુમલો કરવામાં આવ્યો છે. નક્સલીઓ દ્વારા આ હુમલામાં પોલીસકર્મીઓની જીપને ટાર્ગેટ બનાવવામાં આવી છે. આ હુમલામાં બારૂંદી સુરંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પ્રકારની આ બીજી ઘટના ઔરંગાબાદમાં તાજેતરમાં બની છે.

More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ











Click it and Unblock the Notifications
