For Daily Alerts
અડવાણી પ્રધાનમંત્રી પદ માટે શ્રેષ્ઠ ઉમેદવાર: શરદ યાદવ
શરદ યાદવે ગુરૂવારે આપેલા એક ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે લાલ કૃષ્ણ અડવાણી પ્રધાનમંત્રી પદ માટેના યોગ્ય દાવેદાર છે. તેમણે આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગૂ ફૂંકાઇ ચૂક્યું છે, અને મોદી ઠેરઠેર સભાઓ સંબોધી રહ્યા છે.
જોકે બીજેપીમાં પણ કેટલાક લોકો પ્રધાનમંત્રી પદ માટે લાલ કૃષ્ણ અડવાણીને પ્રબળ દાવેદાર માને છે જ્યારે બીજેપીના કેટલાક રાજ્યોના કેડર પ્રધાનમંત્રી પદ માટે નરેન્દ્ર મોદીને યોગ્ય ઉમેદવાર ગણાવે છે.
Comments
nda jdu sharad yadav bjp l k advani narendra modi prime minister શરદ યાદવ પ્રધાનમંત્રી ઉમેદવાર લાલ કૃષ્ણ અડવાણી બીજેપી નરેન્દ્ર મોદી
English summary
NDA convenor and JDU chief Sharad Yadav added a new twist to the BJP’s quandary over its prime ministerial candidate by naming LK Advani as the most suitable to lead the NDA in 2014.
Story first published: Thursday, October 4, 2012, 19:06 [IST]