એકનાથ શિદે ગૃપે શિવસેના કાર્યકારિણીની રચના કરી, ઉદ્ધવ ઠાકરેને બનાવ્યા પાર્ટીના અધ્યક્ષ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે એ સોમવારે પોતાની જાતને શિવસેનાનો મુખ્ય નેતા તરીકે જાહેર કર્યા હતા. આમ શિવસેનાના બાગી નેતાઓ સાથે રાષ્ટ્રિય કાર્યકારિણીની જાહેરાત પણ કરી હતી. જો કે ઉદ્ધવ ઠાકરેને નવી કાર્યકારિણીના અધ્ય
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે એ સોમવારે પોતાની જાતને શિવસેનાનો મુખ્ય નેતા તરીકે જાહેર કર્યા હતા. આમ શિવસેનાના બાગી નેતાઓ સાથે રાષ્ટ્રિય કાર્યકારિણીની જાહેરાત પણ કરી હતી. જો કે ઉદ્ધવ ઠાકરેને નવી કાર્યકારિણીના અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે સુપ્રિમ કોર્ટ બાગી નેતાઓને અયોગ્ય ઠેરવાને લઇને સૂનવણી હાથ ધરાશે. કોર્ટની સુનવણી પહેલા શિંદે એ મહત્વનું પગલુ લીધુ હતુ. શિવસેનાના 19 માથી 12 સાંસદોએ શિંદેને સમર્થન પણ કર્યુ છે.

ઉદ્ધવ ઠાકરે આ નિર્ણય ફગાવ્યો
ઉદ્ધવ ઠાકરે દ્વારા આ નિર્ણયને ફગાવી દેવામાં આવ્યો હતા. બાગી ધારાસભ્ય ઉદ્ધવ ઠાકરેને મુ્ખ્ય નેતા બનાવી રાખવા માંગે છે. તેમજ શિંદે સાથે પણ રહેવા માંગ છે. કેમ કે પાર્ટીના મોટાભાગના નેતા તેમને સમર્થન આપી રહ્યા છે. એક નાથ શિદેનો આ નિર્ણય હેરાન કરનાર છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા એકનાથ શિદેને પહેલા જ રાષ્ટ્રીય કાર્યકારિણીમાથી હટાવી દિધા હતા.

ઉદ્ધવ ઠાકરે રહેશે અધ્યક્ષ
શિંદે ગૃપના એક સાસંદે જણાવ્યું હતુ કે, ઉદ્ધવ ઠાકરે રહેશે પાર્ટીના આધ્યક્ષ પરંતુ શિંદે પાર્ટીના મુખ્ય નેતા હશે. આ શિવાય સંગઠનના અન્ય પદો પર પણ નિયુક્તિ કરવામાં આવી છે. જેમા આનંદરાય અદસુલ, રામદાસ કમમ ને પણ પાર્ટીમાં સ્થાન આપવામાં આવ્યુ છે. તાનાજી સાવંત, ગુલાબરાવ પાટિલ, ઉદય સામંત, પૂર્વ સાંસદ શિવાજીરાવ અથલરાવ પાટિલ, યશવંત જાધવ, વિજય ન્હાતા, શરદ પોખશેને પાર્ટીના ડેપ્યુટી નેતાના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ધારાસભ્ય દિપક કેસરકરને પાર્ટીના મુખ્ય પ્રવક્તા બનાવામાં આવ્યા છે.

કાયદાકીય લાડાઇ માટે નવા પદનુ નિર્માણ કરવામાં આવ્યુ
શિવસેનાની અંદરના નિયમોને અનુસરીને પાર્ટી મુખ્ય નેતાની મદદ માટે નેતા હોય છે અને તેની મદદ માટે ઉપનેતા પણ હોય છે. જેની મદદથી પાર્ટીનું સંચાલન થાય છે. નવ નિયુક્ત ઉપ નેતાએ જણાવ્યું હતુ કે, ઉદ્ધવ ઠાકરેને પાર્ટીના અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. આ નિર્ણય દરેક ધારાસભ્યનો છે. આના દ્વારા બાગી ધારાસભ્યો એ દેખાડવાનો પ્રયાસ કરે છે કે, પાર્ટીની અંદર કોઇ પણ પ્રકારનો ભેદભાવ નથી. પાર્ટીએ હિંદુ સમર્થક પાર્ટી એટલે કે ભાજપ સાથે ગઠબંધન કર્યુ છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
