બાલાસાહેબ ઠાકરેને પણ આપો ભારતરત્ન: મનોહર જોશી
મુંબઇ, 25 ડિસેમ્બર: શિવસેના પ્રમુખ દિવંગત બાલાસાહેબ ઠાકરેને પણ ભારત રત્ન આપવાની માંગ શિવસેના નેતા મનોહર જોશીએ કરી છે. તેમણે કહ્યું કે બાલાસાહેબને ગરીબો માટે મોટું કામ કર્યું છે, એટલા માટે દેશના સર્વોચ્ચ સન્માન આપીને તેમનું ગૌરવ વધારવું જોઇએ. મનોહર જોશીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે દેશના વિભિન્ન રાજ્યોમાં ઉલ્લેખનીય કાર્ય કરતનાર નેતાઓ માટે ભારત રત્ન આપવાની માંગ ઉઠી રહી છે, એવામાં બાલાસાહેબ માટે ભારત રત્નની માંગ કરવી ખોટી નથી.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નરેન્દ્ર મોદી બાલાસાહેબને ભારત રત્ન આપવાની તેમની માંગ પર જરૂર ધ્યાન આપશે. તેમણે કહ્યું કે શિવસેના અને ભાજપ, બંને રાજ્ય અને કેન્દ્રની સત્તામાં સાથે-સાથે છે. જે પ્રકારે અટલ બિહારી વાજપાઇના કાર્ય મહાન છે, તે જ પ્રકારે બાલાસાહેબના કાર્ય પણ અનમોલ છે, એટલા માટે બાલાસાહેબને પણ ભારત રત્ન મળવો જોઇએ.

શિવસેનાની આ માંગ પર જ્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને તેમની પ્રતિક્રિયા પૂછવામાં આવી તો તેમણે કહ્યું કે ભારત રત્ન ચાહનારાઓની યાદી લાંબી છે, પરંતુ તેમાં કોઇ શક નથી કે બાલાસાહેબનું ખૂબ મોટું છે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું











Click it and Unblock the Notifications
