આર્ટ ઓફ મોદી Loving: શ્રી શ્રી રવિશંકર આવ્યા મોદીના બચાવમાં!
નવી દિલ્હી, 24 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપાની ચૂંટણી પ્રચાર સમિતિનું સુકાન પદ શું સંભાળ્યું છે, ત્યારથી દરરોજ કંઇકને કંઇક નવી બબાલ થઇ રહી છે. મંગળવારે 65 સાંસદોએ અમેરિકન રાષ્ટ્રપતિને પત્ર લખીને મોદીને વિઝા નહી આપવાનો આગ્રહ કર્યો છે. પરંતુ આ મુદ્દા પર મોદીને સમર્થન પણ મળી રહ્યું છે, અને આ સિલસિલામાં નવી કડી છે શ્રી શ્રી રવિશંકર.
નરેન્દ્ર મોદીના અમેરિકન પ્રવાસ પર લાગેલા પ્રતિબંધને હટાવવાના વિરોધમાં મોકલવામાં આવેલી ચીઠ્ઠીમાં આધ્યાત્મિક ગુરુએ પોતાના ફેસબુક વોલ પર લખ્યું છે કે '65 સાંસદો તરફથી ઉઠાવવામાં આવેલું આ પગલું આપણી ન્યાયિક પ્રણાલીનું અપમાન છે.'

ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહ ઘણા દિવસોથી મોદીને અમેરિકાના વિઝા અપાવવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે હાલમાં જ જણાવ્યું હતું કે આજે નહીં તો કાલે અમેરિકાએ મોદીને વિઝા આપવા જ પડશે.
More From
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા







Click it and Unblock the Notifications
