સ્મૃતિ ઇરાનીના શિક્ષણ અંગે ચૂંટણી સોગંદનામામાં વિરોધાભાસ
નવી દિલ્હી, 28 મે : દેશના નવા માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની ગ્રેજ્યુએટ નહીં હોવા છતાં તેમને આ મંત્રાલય સોંપાયું છે તેવી કોંગ્રેસના નેતા અજય માકને શરૂ કરેલી કાગારોળમાં હવે આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો છે. વિવાદ શમવાને બદલે વધારે જોર પકડી રહ્યો છે.
લેખિકા મધુ કિશ્વર ત્યાં સુધી કહી ચૂક્યા છે કે 'તેમણે નાલાયક જેવું ધોરણ 12 એવી રીતે પાસ કર્યું છે કે તેમને બીજી કોલેજમાં પ્રવેશ પણ મળી શક્યો નથી. તેઓ બે વખત ચૂંટણી હાર્યા છે. મોદી લહેરમાં પણ તેઓ ચૂંટણી જીતી શક્યા નથી. આવા નેતા જેમણે સ્નાતક સુધીનું શિક્ષણ પણ પુરું કર્યું નથી તેમને દેશનું શિક્ષણ મંત્રાલય ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી તે અયોગ્ય છે.'
આ વિવાદમાં ભાજપના નેતાઓ સ્મૃતિ ઇરાનીના પડખે આવી ગયા છે અને તેમના બચાવમાં એક પછી એક દલીલો રજૂ કરી રહ્યા છે. ત્યારે સ્મૃતિ ઇરાનીનું વાસ્તવિક શિક્ષણ કેટલું છે તે અંગે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે.
સ્મૃતિ ઇરાનીએ ચૂંટણી લડતા સમયે ચૂંટણી પંચમાં નોંધાવેલા સોગંદનામાની સરખામણી કરીએ તો તેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં વાસ્તવિકતા શું છે તે સ્વયં સ્મૃતિ ઇરાની જ જણાવી શકે છે. કયા સોગંદનામામાં સ્મૃતિ ઇરાનીએ શિક્ષણ અંગેની કઇ વિગતો જણાવી તે આગળ સ્લાઇડમાં જોઇએ...
વિરોધાભાસ કયા સોગંદનામામાં છે?
સ્મૃતિ
ઇરાનીએ
વર્ષ
2004
અને
વર્ષ
2014ની
લોકસભા
ચૂંટણીમાં
પોતાના
સોગંદનામામાં
પોતાના
શિક્ષણ
બાબતે
વિરોધાભાસી
માહિતી
આપી
હતી.
વર્ષ 2004માં શું લખ્યું હતું?
વર્ષ
2004માં
ચાંદની
ચોકમાંથી
ચૂંટણી
લડતા
સમયે
સ્મૃતિ
ઇરાનીએ
દાવો
કર્યો
હતો
કે
તેમની
પાસે
સ્નાતકની
ડિગ્રી
છે.
તેમણે
'બીએ
1996,
દિલ્હી
યુનિવર્સિટી
(ડિસ્ટન્સ
લર્નિંગ)
એમ
લખ્યું
હતું.'
વર્ષ 2014માં શું લખ્યું હતું?
વર્ષ
2014માં
અમેઠીથી
રાહુલ
ગાંધી
સામે
ચૂંટણી
લડેલા
સોગંદનામામાં
સ્મૃતિ
ઇરાનીએ
લખ્યું
હતું
કે
'બેચલર
ઓફ
કોમર્સ
-
પાર્ટ
1',
સ્કૂલ
ઓફ
ઓપન
લર્નિંગ,
દિલ્હી
યુનિવર્સિટી,
1994.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે?
સુપ્રીમ
કોર્ટે
વર્ષ
2012માં
નિર્યણ
સંભળાવ્યો
હતો
કે
સોગંદનામામાં
ખોટી
માહિતી
આપવા
બદલ
કોઇ
પણ
ઉમેદવારની
ઉમેદવારી
રદ
થઇ
શકે
છે.
સ્મૃતિ ઇરાની શા માટે ચૂપ?
મહત્વની
બાબત
એ
છે
કે
સમગ્ર
પ્રકરણ
વેગ
પકડી
રહ્યું
છે
ત્યારે
સ્પષ્ટતા
કરવાને
બદલે
સ્મૃતિ
ઇરાની
ચૂપ
છે.
તેઓ
શા
માટે
ચૂપ
છે
તે
એક
રહસ્ય
છે.
વિરોધાભાસ
કયા
સોગંદનામામાં
છે?
સ્મૃતિ
ઇરાનીએ
વર્ષ
2004
અને
વર્ષ
2014ની
લોકસભા
ચૂંટણીમાં
પોતાના
સોગંદનામામાં
પોતાના
શિક્ષણ
બાબતે
વિરોધાભાસી
માહિતી
આપી
હતી.
વર્ષ
2004માં
શું
લખ્યું
હતું?
વર્ષ
2004માં
ચાંદની
ચોકમાંથી
ચૂંટણી
લડતા
સમયે
સ્મૃતિ
ઇરાનીએ
દાવો
કર્યો
હતો
કે
તેમની
પાસે
સ્નાતકની
ડિગ્રી
છે.
તેમણે
'બીએ
1996,
દિલ્હી
યુનિવર્સિટી
(ડિસ્ટન્સ
લર્નિંગ)
એમ
લખ્યું
હતું.'
વર્ષ
2014માં
શું
લખ્યું
હતું?
વર્ષ
2014માં
અમેઠીથી
રાહુલ
ગાંધી
સામે
ચૂંટણી
લડેલા
સોગંદનામામાં
સ્મૃતિ
ઇરાનીએ
લખ્યું
હતું
કે
'બેચલર
ઓફ
કોમર્સ
-
પાર્ટ
1',
સ્કૂલ
ઓફ
ઓપન
લર્નિંગ,
દિલ્હી
યુનિવર્સિટી,
1994.
સુપ્રીમ
કોર્ટે
શું
કહ્યું
છે?
સુપ્રીમ
કોર્ટે
વર્ષ
2012માં
નિર્યણ
સંભળાવ્યો
હતો
કે
સોગંદનામામાં
ખોટી
માહિતી
આપવા
બદલ
કોઇ
પણ
ઉમેદવારની
ઉમેદવારી
રદ
થઇ
શકે
છે.
સ્મૃતિ
ઇરાની
શા
માટે
ચૂપ?
મહત્વની
બાબત
એ
છે
કે
સમગ્ર
પ્રકરણ
વેગ
પકડી
રહ્યું
છે
ત્યારે
સ્પષ્ટતા
કરવાને
બદલે
સ્મૃતિ
ઇરાની
ચૂપ
છે.
તેઓ
શા
માટે
ચૂપ
છે
તે
એક
રહસ્ય
છે.