શ્રીલંકાની નૌસેનાએ 9 ભારતીય માછીમારોની ધરપકડ કરી
શ્રીલંકાની નૌસેનાએ 9 ભારતીય માછીમારોની ધરપકડ કરી તેમને હાલમાં હિરાસતમાં લેવામાં આવ્યા છે.
શ્રીલંકાની નૌસેનાએ 9 ભારતીય માછીમારોની ધરપકડ કરી તેમને હાલમાં હિરાસતમાં લેવામાં આવ્યા છે. આ માછીમારોની કરાઈનગર નેવલ કેમ્પ પર પૂછપરછ ચાલી રહી છે. પરંતુ હજુ સુધી આ બાબતે જાણકારી નથી મળી શકી કે આ માછીમારોને શ્રીલંકાના સમુદ્રી વિસ્તારમાં પ્રવેશ કરવાને કારણે પકડવામાં આવ્યા છે કે પછી તેની પાછળ બીજી કોઈ કારણ છે. બધા માછીમારોની પૂછપરછ ચાલી રહી છે.

આપણે જણાવી દઈએ કે આ પહેલા શ્રીલંકા કોર્ટે 8 ભારતીય માછીમારોને 7 જાન્યુઆરીએ આઝાદ કરી દીધા હતા. આ બધા જ માછીમારોને શ્રીલંકાની નૌસેનાએ પકડ્યા હતા. આ માછીમારોના નામ સેલ્વમ, દિનેશ, કોવિંદરાજ અને ઇરુલાન્ડી છે. આ બધા જ માછીમારોની ધરપકડ કર્યા પછી તેમને નૌસેના કેમ્પ લાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ આ પહેલા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં પણ 12 માછીમારોની શ્રીલંકાની નૌસેનાએ ધરપકડ કરી હતી. આ માછીમારોને શ્રીલંકાના સમુદ્રી ક્ષેત્રમાં આવવાને કારણે પકડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ડેમમાંથી પકડાઇ 52 કિલોની માછલી, જોવા માટે ઉમટી ભીડ
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
