Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેજરીવાલ પર જનસભા દરમિયાન ફેંકાયો પત્થર

નવી દિલ્હી, 28 ડિસેમ્બર: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર શનિવારે એક જનસભા દરમિયાન એક યુવકે પત્થર ફેંક્યો. પાર્ટીના એક સભ્યએ આ જાણકારી આપી. આપના એક સૂત્રએ આઇએએનએસને જણાવ્યું કે ઘટના શનવારે સાંજે 6.45 વાગ્યે, જ્યારે અરવિંદ દક્ષિણી દિલ્હીના દેવલી વિસ્તારમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.

જોકે અરવિંદ કેજરીવાલને આ પત્થર વાગ્યો નહીં, કારણ કે મંચ સામાન્ય લોકોના બેસવાના સ્થળેથી ખૂબ જ દૂર હતો. પોલીસે તુરંત યુવકને પકડી પાડ્યો અને નેબસરાય પોલીસ સ્ટેશન લઇ ગઇ.

arvind
ઘટનાના તુરંત બાદ અરવિંદે ટ્વિટ કર્યું, 'એક યુવકે આજે શનિવારે દેવલીમાં જનસભા દરમિયાન મારા પર પત્થર ફેંક્યો. ભાજપ શું એટલી ડરી ગઇ છે કે હિંસા પર ઉતરી આવી છે? હું પત્થર ફેંકનારા યુવકની સારાઇ માટે પ્રાર્થના કરુ છું.'

અરવિંદે ટ્વિટર પર આગળ લખ્યું કે 'અમારી ઉપર પત્થર અને જૂતા ફેંકનારા લોકો પ્રત્યે અમારા મનમાં કોઇ દુર્ભાવના નથી, અમે તે તમામને શુભેચ્છાઓ આપીએ છીએ.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X