Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

bhagalpur Brigge Collapse અગુની-સુલ્તાનગજ પુલનો કાટમાળ હટાવો મોટો પડકાર, રિપેર પર બોલ્યા અધિકાીરી?

Bhagalpu Bridge Collapse: બિહારમાં 1700 કરોડ કરતા વધારે ખર્ચે બનેલા પુલના પડી જતા નીતિશ કુમાર સરકારની હાસી ઉડી રહી છે. ભાજપા તેને ભ્રષ્ટાચારનો પુલ ગણાવી રહી છે પ્રોજેક્ટ પાંચ વર્ષ કરતા પણ વધારે મોડો છે.

bridge

પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓની તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. ભાગલપુલ નિર્માણાધિન અગુની-સુલ્તાનગંજ પુલ પડી જતા ફરી બનાવાની તૈયારી કરવામાં આવી રહી છે. ફરી બનાવાને લઇને ડીડીસી કુાર અનુરાગને નિવેદન આપ્યુ હતુ.

તેમણે કહ્યુ કે આપદા પ્રબંધનના ભાગરૂપે અમારુ કામ એ સુનિશ્ચિત કરવાનુ છે. કાટમાળને હટાવતા દરમિયાન કોઇને નુક્સાન ના પહોચે સાવચેતીના ભાગ રૂપે અમે જાહેરાત કરી છે કે, બેરિકેડ્સ પણ લગવામાં આવી છે.

ઉલ્લેખનીય છએ કે, સમગ્ર મામલે બિહાર પથ નિર્માણ વિભાગ ઉપર મુખ્ય મસચિવ પ્રત્યય અમૃતે મંગળવારે કહ્યુ કે, બિહારના ભાગલપુરમાં નિર્માણાધિન પલના પડવાથી તપાસ જલ્દી પુરી કરી લેવામાં આવશે. નવો પુલ બનાવામાં આવશે.

પુલ બનાવનાર ફર્મને એસપી સિંગલા એન્ડ કંપની કાણદર્શક નોટિશ આપી દેવામાં આવી છે. કેમ તેમને બ્લેકલીસ્ટ ના કરવામાં આવે છે. તેમને જવાબ દેવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X