bhagalpur Brigge Collapse અગુની-સુલ્તાનગજ પુલનો કાટમાળ હટાવો મોટો પડકાર, રિપેર પર બોલ્યા અધિકાીરી?
Bhagalpu Bridge Collapse: બિહારમાં 1700 કરોડ કરતા વધારે ખર્ચે બનેલા પુલના પડી જતા નીતિશ કુમાર સરકારની હાસી ઉડી રહી છે. ભાજપા તેને ભ્રષ્ટાચારનો પુલ ગણાવી રહી છે પ્રોજેક્ટ પાંચ વર્ષ કરતા પણ વધારે મોડો છે.

પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓની તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. ભાગલપુલ નિર્માણાધિન અગુની-સુલ્તાનગંજ પુલ પડી જતા ફરી બનાવાની તૈયારી કરવામાં આવી રહી છે. ફરી બનાવાને લઇને ડીડીસી કુાર અનુરાગને નિવેદન આપ્યુ હતુ.
તેમણે કહ્યુ કે આપદા પ્રબંધનના ભાગરૂપે અમારુ કામ એ સુનિશ્ચિત કરવાનુ છે. કાટમાળને હટાવતા દરમિયાન કોઇને નુક્સાન ના પહોચે સાવચેતીના ભાગ રૂપે અમે જાહેરાત કરી છે કે, બેરિકેડ્સ પણ લગવામાં આવી છે.
ઉલ્લેખનીય છએ કે, સમગ્ર મામલે બિહાર પથ નિર્માણ વિભાગ ઉપર મુખ્ય મસચિવ પ્રત્યય અમૃતે મંગળવારે કહ્યુ કે, બિહારના ભાગલપુરમાં નિર્માણાધિન પલના પડવાથી તપાસ જલ્દી પુરી કરી લેવામાં આવશે. નવો પુલ બનાવામાં આવશે.
પુલ બનાવનાર ફર્મને એસપી સિંગલા એન્ડ કંપની કાણદર્શક નોટિશ આપી દેવામાં આવી છે. કેમ તેમને બ્લેકલીસ્ટ ના કરવામાં આવે છે. તેમને જવાબ દેવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છએ.
#WATCH |... "Our job here as a part of disaster management is to ensure that no one is harmed during the removal of debris. As a precautionary measure, we have made an announcement and also put up barricades...": DDC Kumar Anurag on the repair work of the under-construction… pic.twitter.com/wE92kV2Mm5
— ANI (@ANI) June 7, 2023












Click it and Unblock the Notifications
