સરકાર ખેડૂતોને પ્રતિ એકર 1500 રૂપિયા આપશે

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા શનિવારના રોજ કૃષિ સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ચંદીગઢ, 30 એપ્રીલ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા શનિવારના રોજ કૃષિ સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

bhagwant Mann

પંજાબ સરકારે ડાંગરની સીધી વાવણી કરનારા ખેડૂતોને પ્રતિ એકર 1500 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જો કોઈ ખેડૂત સીધા એક એકરમાં ડાંગરની વાવણી કરશે તો તેને રાજ્ય સરકાર તરફથી 1500 રૂપિયા મળશે. ખેડૂતો 20 મેથી ડાંગરની સીધી રોપણી કરી શકશે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, જે રીતે ડાંગરની ખેતી કરવામાં આવી રહી છે, તેમાં ઘણું પાણી લાગે છે. રાજ્યમાં પાણીનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે.

આવી સ્થિતિમાં ડાંગરની સીધી વાવણી એ એક વિકલ્પ છે, જેમાં ઓછા પાણીનો ખર્ચ થશે. માને ખેડૂતોને અપીલ કરી છે કે, તેઓ તેમના મિત્રો, સંબંધીઓને ડાંગરની સીધી ખેતી કરવા માટે પ્રેરિત કરે કારણ કે આપણે સાથે મળીને પંજાબની માટીનું પાણી બચાવવાનું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X