હિન્દુ નામનો કોઇ ધર્મ નથી, તે એક ધોખો છે: સ્વામી પ્રસાદ મૌર્યના બગડ્યા બોલ
સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યના બગડેલા શબ્દો સામે આવ્યા છે. તેમણે સોમવારે હિન્દુ ધર્મને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિંદુ નામનો કોઈ ધર્મ નથી. આ એક ધોખો છે.
તેમણે કહ્યું કે બ્રાહ્મણવાદના મૂળ ખૂબ ઊંડા છે અને તમામ અસમાનતાનું કારણ પણ બ્રાહ્મણવાદ છે. હિંદુ નામનો કોઈ ધર્મ નથી, હિંદુ ધર્મ માત્ર ધોખો છે.

સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, જે બ્રાહ્મણ ધર્મ વાસ્તવમાં બ્રાહ્મણ ધર્મ છે તે જ બ્રાહ્મણ ધર્મને હિંદુ ધર્મ કહીને આ દેશના દલિતો, આદિવાસીઓ અને પછાત લોકોને ફસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.
જો હિંદુ ધર્મ હોત તો આદિવાસીઓનું સન્માન થયું હોત, દલિતોનું સન્માન થયું હોત, પછાત લોકોનું સન્માન થયું હોત. પરંતુ તે વ્યંગાત્મક છે કે હિંદુ ધર્મ માત્ર એક ધોખો છે.
ब्राह्मणवाद की जड़े बहुत गहरी है और सारी विषमता का कारण भी ब्राह्मणवाद ही है। हिंदू नाम का कोई धर्म है ही नहीं, हिंदू धर्म केवल धोखा है। सही मायने में जो ब्राह्मण धर्म है, उसी ब्राह्मण धर्म को हिंदू धर्म कहकर के इस देश के दलितों, आदिवासियों, पिछड़ों को अपने धर्म के मकड़जाल में… pic.twitter.com/351EJeSBlY
— Swami Prasad Maurya (@SwamiPMaurya) August 27, 2023
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
