નાગાલેન્ડમાં આર્મીએ ત્રણ આતંકીઓની માર્યા, 1 જવાન શહીદ

ભારતીય સેનાએ નાગાલેન્ડમાં ત્રણ આતંકીઓને માર્યા ઠારજો કે આ એનકાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ થયો છે શહીદ

નાગાલેન્ડમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં સેનાએ ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. સવારથી જ બન્ને તરફથી ભારે ગોળીબારી થઇ રહી છે. જો કે આ ઘટનામાં સેનાનો એક જવાન પણ શહીદ થયો હોવાની ખબર આવી છે. સાથે જ એક સ્થાનિક નાગરિકના મોતની પણ ખબર આવ્યા છે. આ અથડામણમાં ત્રણ જવાનો ઇજાગ્રસ્ત થયા છે. મળતી જાણકારી મુજબ આ અથડામણ હજી પણ ચાલુ છે.

army

ઉલ્લેખનીય છે કે અહીં પણ માઓવાદીઓનું વર્ચસ્વ હોવાના કારણે અનેક વાર સેના અને માઓવાદી વચ્ચે ઘર્ષણ થતું રહેતું હોય છે. આ પહેલા પણ અનેક વાર સેનાએ તેના જવાનો આવી હિંસક અથડામણમાં ગુમાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X