મોદી પર ઘમાસાણ, ભૈયાજીએ કરી અડવાણી સાથે મુલાકાત
નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટી પર નરેન્દ્ર મોદીને પીએમ ઉમ્મેદવાર બનવાનું દબાણ વધી ગયું છે. મોદીને કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાની માગ ઉઠી રહી છે. આને જ લઇને આરએસએસના નેતા ભૈયાજી જોશીએ શનિવારે મોડી રાત્રે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને બીજા અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા જ બીજેપી નેતા અરુણ શૌરીએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી અને બીજેપી ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી પાર્ટીના પીએમ ઉમેદવાર છે. તેમણે મોદી વિરોધીઓને અસરહીન પણ ગણાવ્યા હતા.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
