મોદી પર ઘમાસાણ, ભૈયાજીએ કરી અડવાણી સાથે મુલાકાત
નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટી પર નરેન્દ્ર મોદીને પીએમ ઉમ્મેદવાર બનવાનું દબાણ વધી ગયું છે. મોદીને કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાની માગ ઉઠી રહી છે. આને જ લઇને આરએસએસના નેતા ભૈયાજી જોશીએ શનિવારે મોડી રાત્રે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને બીજા અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા જ બીજેપી નેતા અરુણ શૌરીએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી અને બીજેપી ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી પાર્ટીના પીએમ ઉમેદવાર છે. તેમણે મોદી વિરોધીઓને અસરહીન પણ ગણાવ્યા હતા.
More From
-
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?





Click it and Unblock the Notifications
