ઉદ્ધવ ઠાકરે શિવસેના અધ્યક્ષ, આદિત્યને મળશે મોટી જવાબદારી

આ પહેલા ઠાકરેએ એક નજીકના અને પાર્ટી પદાધિકારીએ જણાવ્યું હતું કે શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ તરીકે હાલ કામકાજ સંભાળી રહ્યા છે, ઉદ્ધવ આજે પાર્ટી અધ્યક્ષ તરીકે પસંદગી પામશે. ઉદ્ધવને શિવસેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા પછી પણ દિવંગત સંસ્થાપક બાળાસાહેબ ઠાકરે શિવસેના 'પ્રમુખ' તરીકે કહેવાશે.
તેમણે કહ્યું, ઉદ્ધવ પહેલા જ કહીં ચૂક્યા છે કે પાર્ટી પ્રમુખ બાળ ઠાકરે જ રહેશે. નોંધનીય છે કે ગયા મહિને પાર્ટી મુખપત્ર સામનામાં આપેલા ઇન્ટરવ્યુમાં ઉદ્ધવે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે શિવસેના પ્રમુખ બાળ ઠાકરેનું સ્થાન કોઇ નહીં લઇ શકે. તેમણે કહ્યું હતું કે, બાળ ઠાકરે પાર્ટીના પ્રમુખ રહેશે.
ઉદ્ઘવ ઠાકરેને અધ્યક્ષ બનાવવાની સાથે શિવસેનાના રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યા. તેમાથી સૌથી મહત્વપૂર્ણ પ્રસ્તાવ રા યુવા સેનાના અધ્યક્ષ અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેના પાર્ટીની મુખ્ય ધારા સાથે જોડવાનું છે. શિવસેના ઇચ્છે છે કે, તેમની ઓળખ એખ યુવા પાર્ટી તરીકે બની રહે. જેમ બાળા સાહેબની એક બુમ પર હજારો યુવા શિવસૈનિકો દોડી આવતા હતા તેથી આદિત્ય પાર્ટીને યુવાઓનું નેતૃત્વ કરે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
