મુંબઇમાં ઉદ્ધવ ઠાકરેની વધુ એક એન્જિયોપ્લાસ્ટી

એન્જિયોપ્લાસ્ટી દરમિયાન રાજ ઠાકરેએ પણ હોસ્પિટલમાં હતા. આ ઉપરાંત લતા મંગેશકર અને શિવસેના નેતા મનોહર જોશી પણ ત્યાં પહોંચ્યા હતા.
નોંધનીય છેકે આ પહેલા જુલાઇ મહિનામાં ઉદ્ધવ ઠાકરેની એન્જિોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 20 જુલાઇે લીલાવતી હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમે ઉદ્ધવ ઠાકરેની એન્જિયોપ્લાસ્ટીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
આ ઓપરશેનમાં ઉદ્ધવ ઠાકરેના હૃદયમાંથી ત્રણ બ્લોક્સ કાઢવામા આવ્યા હતા, પરંતુ ત્યારે ડોક્ટરે એક બ્લોક્ઝ છોડી દીધો હતો, જેને આ વખતે એન્જિયોપ્લાસ્ટીમાં હટાવવામાં આવ્યો હતો. ગઇ વખતે પણ ઓપરેશન દરમિયાન રાજ ઠાકરે ઉદ્ધવને મળવા આવ્યા હતા.












Click it and Unblock the Notifications
