મુંબઇમાં ઉદ્ધવ ઠાકરેની વધુ એક એન્જિયોપ્લાસ્ટી

એન્જિયોપ્લાસ્ટી દરમિયાન રાજ ઠાકરેએ પણ હોસ્પિટલમાં હતા. આ ઉપરાંત લતા મંગેશકર અને શિવસેના નેતા મનોહર જોશી પણ ત્યાં પહોંચ્યા હતા.
નોંધનીય છેકે આ પહેલા જુલાઇ મહિનામાં ઉદ્ધવ ઠાકરેની એન્જિોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 20 જુલાઇે લીલાવતી હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમે ઉદ્ધવ ઠાકરેની એન્જિયોપ્લાસ્ટીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
આ ઓપરશેનમાં ઉદ્ધવ ઠાકરેના હૃદયમાંથી ત્રણ બ્લોક્સ કાઢવામા આવ્યા હતા, પરંતુ ત્યારે ડોક્ટરે એક બ્લોક્ઝ છોડી દીધો હતો, જેને આ વખતે એન્જિયોપ્લાસ્ટીમાં હટાવવામાં આવ્યો હતો. ગઇ વખતે પણ ઓપરેશન દરમિયાન રાજ ઠાકરે ઉદ્ધવને મળવા આવ્યા હતા.
More From
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
