સામાન્ય ચૂંટણી નિર્ધારિત સમય પર જ થશે: મનીષ તિવારી

મનીષે જણાવ્યું કે સામાન્ય ચૂંટણી 2014માં જ થશે. તેમણે જણાવ્યું કે એનડીએના કાર્યકાળની સરખામણીમાં યુપીએના કાર્યકાળમાં આંતરિકી સુરક્ષાની સ્થિતિ વધારે શાનદાર રહી છે. યુપીએના કાર્યકાળમાં સાંપ્રદાયિક એકતા વધારે મજબૂત થઇ છે. મનીષે જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે સરકાર કડક મુદ્દા ઉઠાવવાથી ક્યારેય પાછળ નથી હટી.
છેલ્લા ત્રણ મહીના દરમિયાન અમે ઘણા કડક પગલા ઉઠાવ્યા છે, જેનો ઉદ્દેશ્ય કાનૂનનું પાલન કરાવવાનો છે. અમે એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતની એકતા અને અખંડતા પર કોઇએ પડકાર આપ્યો તો તેની સામે કડકાઇથી વર્તવામાં આવશે.












Click it and Unblock the Notifications
