Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સંજયસિહને સસ્પેન્ડ કર્યા બાદ ઉપરાષ્ટ્રપતિનુ નિવેદન, 'ક્યારેક આમ કરવુ જરૂરી બની જાયે છે'

સોમવારે સંસદની કાર્યવાહી શરુ થતા જ વિપક્ષના હંગામા એક વાર ફરી શરુ થઇ ગયો હતો. હંગામા એવો હતોકે, સભ્યો રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના આસન સુધી પહોચી ગયા હતા. ઉપરાષ્ટ્રપતિએ તમામ સભ્યોને પોતાની જગ્યાએ બેસી જવા માટે સુચના કરી હતી. ઘણા સભ્યો સીટ પર બેસી ગયા હતા પરંતુ આપ સંસદ સંજય સિહ અને વધારે વિરોધ કરવા લાગ્યા હતા. ત્યાર ાદ ઉપરાષ્ટ્રપતિએ એક વાર ફરી સીટ પર જવા માટે કહ્યુ પરંતુ તે નહી માનતા ઉપરાષ્ટ્રપતિએ તેમને માનસૂન સત્ર માટે સસ્પેન્ડ કરી દિધા જ્યારે સંજય સિહના સસ્પેશન પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નિવેદન આપ્યુ હતુ.

vise president

રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે કહ્યુ કે, ક્યારે ક્યારેક અનુશાસન બનાવી રાખવા માટે કઠોર પગલા લેવા પડે છે. જો તે એવુ નહી કરે તે લોકસભાના મંદિરની પ્રતિષ્ઠાને નુક્શાન થશે. તેમણે કહ્યુ કે, રાજ્યસભાના સભાપતિના રુપમાં તેમનો પ્રયાસ રહે છે. લોકસભાના મંદિરમાં અનુશાસન બનલુ રહે . અનુશાસન વગર વિકાસ સભવ નથી. જણાવી દઇએ કે, જગદીપ ધનખડ સોમવારે ભારતીય વન સેવાના 54 માં બેંચના પ્રશિક્ષક અધિકારીઓને સંબોધિત કરી રહ્યા હતા,

મનુષ્ય અને તેમના પર્યવરણ વચ્ચે સામજસ્યને જીવનનો અમૃત ગણાવતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે યવા અધિકારીઓને કૃતિના વિકાસ અને સંરક્ષણની આવશ્યક્તા વચ્ચે વિવેકપૂર્ણ સંતુલન બનાવી રાખવામાં મદદ કરવામાટે ખુદને સમર્પિત કરને માટે કહ્યુ છે. વન નિવાસી સમુદાયો સાથે વ્યવહાર કરતે સમય સંવેદનશીલતાનું આહ્વાન કરતા કહ્યુ કે, પરિવીક્ષાર્થિયોને પ્રકૃતિ અંગે જાગરુક્તા મટે એક જન આંદોલન બનાવવાની અપિલ કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X