વડાપ્રધાનની કાયરતાને કારણે ચીને આપણી જમીન પર કબ્જો કર્યોઃ રાહુલ ગાંધી
વડાપ્રધાનની કાયરતાને કારણે ચીને આપણી જમીન પર કબ્જો કર્યોઃ રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરીએકવાર ચીન મુદ્દે પીએમ મોદી પર હુમલાવર થયા છે. આ વખતે તેમણે વડાપ્રધાન મોદીને કાયર કહી દીધા. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી દેશની સેનાના સાહસ અને ક્ષમતા પર ભરોસો નથી કરતા. ટ્વિટર પર ટ્વીટ કરી રાહુલ ગાંધીએ લખ્યું કે દેશમાં વડાપ્રધાન સિવાય સૌકોઈ ભારતીય સેનાની ક્ષમતા અને સાહસ પર વિશ્વાસ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાયરતાના કારણે ચીને આપણી જમીન પર કબ્જો જમાવ્યો છે અને વડાપ્રધાનના જૂઠથી સુનિશ્ચિત છષે તે ચીન આ જમીન પરત નહિ કરે.
{photo-feature}












Click it and Unblock the Notifications
