વડાપ્રધાનની કાયરતાને કારણે ચીને આપણી જમીન પર કબ્જો કર્યોઃ રાહુલ ગાંધી
વડાપ્રધાનની કાયરતાને કારણે ચીને આપણી જમીન પર કબ્જો કર્યોઃ રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરીએકવાર ચીન મુદ્દે પીએમ મોદી પર હુમલાવર થયા છે. આ વખતે તેમણે વડાપ્રધાન મોદીને કાયર કહી દીધા. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી દેશની સેનાના સાહસ અને ક્ષમતા પર ભરોસો નથી કરતા. ટ્વિટર પર ટ્વીટ કરી રાહુલ ગાંધીએ લખ્યું કે દેશમાં વડાપ્રધાન સિવાય સૌકોઈ ભારતીય સેનાની ક્ષમતા અને સાહસ પર વિશ્વાસ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાયરતાના કારણે ચીને આપણી જમીન પર કબ્જો જમાવ્યો છે અને વડાપ્રધાનના જૂઠથી સુનિશ્ચિત છષે તે ચીન આ જમીન પરત નહિ કરે.
{photo-feature}
More From
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
