For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Zeeનો જિંદાલ પર 150 કરોડનો માનહાનિનો દાવો

|
Google Oneindia Gujarati News

naveen jindal
નવી દિલ્હી, 27 ઓક્ટોબર: ન્યૂઝ ચેનલ જી ન્યૂઝે નવિન જિંદાલ પર માનહાનિનો દાવો કર્યો છે. કોલસા કૌભાંડમાં જિંદાલની કંપની સામે સમાચાર નહીં બતાવવાના 100 કરોડની માંગનો આરોપ લગાવ્યા બાદ જી ન્યૂઝે નવિન જિંદાલ પર 150 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે.

નવિન જિંદાલને જી ન્યૂઝ તરફથી નોટિસ મળ્યા બાદ જિંદાલ સ્ટિલ એન્ડ પાવર લિમિટેડ તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું જેમાં કહ્યું છે કે જેએસપીએલ પહેલાં જ જી ચેનલના ચાર લોકો સામે 200 કરોડનો માનહાનિનો દાવો બોમ્બે હાઇકોર્ટમાં કરી ચૂક્યું છે. આ મામલે સુભાષ ચંદ્રા, પુનીત ગોયનકા, સુધીર ચોધરી અને સમીર આહલુવાલિયાને નોટિસ મોકલવામાં આવી છે.

આશા છે કે બોમ્બે હાઇકોર્ટ આવતા અઠવાડીએ આ મામલે સુનવણી કરશે. જોકે જી ન્યૂઝે જેએસપીએલના આરોપ અને ડોક્ટર્ડ સીડીમાં આપેલા પુરાવાને ખોટા ગણાવ્યા હતા. ચેનલ અનુસાર તેની લોકપ્રિયતા અને વિશ્વસનીયતાને નુકસાન કરવા માટેનું કાવતરૂં છે.

English summary
Zee News on Saturday said it has sent a Rs 150 crore defamation notice to Congress MP and industrialist Naveen Jindal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X