Zeeનો જિંદાલ પર 150 કરોડનો માનહાનિનો દાવો

નવિન જિંદાલને જી ન્યૂઝ તરફથી નોટિસ મળ્યા બાદ જિંદાલ સ્ટિલ એન્ડ પાવર લિમિટેડ તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું જેમાં કહ્યું છે કે જેએસપીએલ પહેલાં જ જી ચેનલના ચાર લોકો સામે 200 કરોડનો માનહાનિનો દાવો બોમ્બે હાઇકોર્ટમાં કરી ચૂક્યું છે. આ મામલે સુભાષ ચંદ્રા, પુનીત ગોયનકા, સુધીર ચોધરી અને સમીર આહલુવાલિયાને નોટિસ મોકલવામાં આવી છે.
આશા છે કે બોમ્બે હાઇકોર્ટ આવતા અઠવાડીએ આ મામલે સુનવણી કરશે. જોકે જી ન્યૂઝે જેએસપીએલના આરોપ અને ડોક્ટર્ડ સીડીમાં આપેલા પુરાવાને ખોટા ગણાવ્યા હતા. ચેનલ અનુસાર તેની લોકપ્રિયતા અને વિશ્વસનીયતાને નુકસાન કરવા માટેનું કાવતરૂં છે.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
