For Quick Alerts
For Daily Alerts
નરેન્દ્ર મોદીના ઇશારે ચાલે છે સીબીઆઇ અને આઇબી!
યુપીએ સરકરમાં સોલિસીટર જરનલ રહેલા ગોપાલ સુબ્રમણ્યમના હવાલેથી કેટલાક તથ્યો રજૂ કરવામાં આવ્યા છે. આ લેખ અનુસાર ગોપાલ સુબ્રમણ્યમના જજ બનતા રોકવા માટે નરેન્દ્ર મોદીએ આ તપાસ એજન્સીઓનો દુરઉપયોગ કર્યો છે. સુબ્રમણ્યમના સનસનીખેજ ખુલાસોના તથ્યોના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોપાલ સુબ્રમણ્યમના જજ બનતાં રોકનાર વિવાદ પર રાજકીય ચર્ચાઓ ગર્મ છે.
એકવાર
નહી
ઉઠ્યા
છે
સવાલ
સીબીઆઇ
પર
કેન્દ્ર
શાસિત
સરકાર
નિયંત્રણને
લઇને
અત્યારે
ઉદભવવા
નવું
નથી.
આ
પહેલાં
પણ
યુપીએ
સરકારમાં
સીબીઆઇ
તથા
સરકારની
સંદિગ્ધ
ભૂમિકાને
લઇને
એકવાર
સવાલ
ઉદભવ્યા
છે.
તમામ
ચર્ચાઓમાં
સીબીઆઇને
એક
સ્વાયત્ત
સંસ્થા
બનાવવાની
પણ
માંગ
ઉઠાવવામાં
આવી
છે.
Comments
English summary
CBI and IB are running indirectly by Narendra Modi allegedly claimed in a Madhya Pradesh's local newspaper.
Story first published: Friday, June 27, 2014, 12:33 [IST]