તો શું ડૉ. હર્ષવર્ધનને દિલ્હીના રાજકારણમાં મોકલવામાં આવશે
નવી દિલ્હી (વિવેક શુક્લા): તો શું દિલ્હીના રાજકારણમાં ફરી પરત ફરશે ડૉ. હર્ષવર્ધન? રવિવારે કેબિનેટ વિસ્તાર બાદ આ પ્રશ્ન રાજધાનીના રાજકીય વર્તુળમાં પૂછવામાં આવી રહ્યો છે. કારણ એ છે કે કે તે સ્વાસ્થ્યમંત્રી તરીકે બરોબર કામ કરી રહ્યાં હતા, તેમછતાં તેમની પાસેથી વિભાગ છીનવી લેવાનો આવ્યો.
મોદી ખુશ હતા હર્ષવર્ધનથી
જાણકારોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડૉ. હર્ષવર્ધના કામથી કોઇ ફરિયાદ ન હતી. તે તેમના કામથી ખુશ હતા. પરંતુ દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી જોતાં નરેન્દ્ર મોદી ફરીથી ડૉ. હર્ષવર્ધનને દિલ્હી લાવવા માંગતા હતા.
કારણ કે એમ કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં પાર્ટીની પાસે કોઇ કદાવર નેતા નથી જે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનો મુકાબલો કરી શકે. એટલે કે ડૉ. હર્ષવર્ધન દિલ્હીના મુખ્યમંત્રી બની શકે છે જો દિલ્હીમાં ભાજપને બહુમત મળે અથવા તેમની ત્યાં સરકાર બને છે.

કેટલાક હેરાન છે
આ સાથે જ જાણકારો એ વાતને લઇને હેરાન પણ છે કે મોદીએ પોતાના કેબિનેટ વિસ્તારમાં દિલ્હીથી કોઇને કેમ ન લીધા. ટૂંક સમયમાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે, તે પોતાનામાં એક ચોંકવનારો નિર્ણય છે. જાણકારોનું કહેવું છે કે નવી દિલ્હીથી પાર્ટીની સાંસદ મીનાક્ષી લેખીને મંત્રિમંડળમાં સામેલ કરવાની પૂરી આશા હતી.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
