ધરપકડ બાદ યાસિન મલિકને મોકલાયો શ્રીનગર

યાસિન મલિકે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે યાસિન મલિકને સ્પાઇજેટ દ્વારા શ્રીનગર મોકલવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓએ ગૃહ મંત્રાલયને સોપેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે યાસિન મલિકને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી આપવાની કાનૂન-વ્યવસ્થાની સમસ્યા ઉભી થઇ શકે છે ત્યારદબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર રિપોર્ટમાં એમપણ કહેવામાં આવ્યું હતું કે યાસિન મલિક પૂર્વમાં 'રાષ્ટ્ર વિરોધી' ગતિવિધિઓમાં લુપ્ત છે. યાસિન મલિકે અફજલ ગુરૂને ફાંસી આપવા પર વિરોધ પ્રદર્શન દરમિયાન લશ્કર-એ-તોઇબાના સંસ્થાપક અને ભારતના સર્વાધિક વાંછિત આતંકવાદીઓની યાદીમાં સામેલ હાફિઝ સઇદ સાથે ઇસ્લામાબાદમાં એકમંચ પર જોવા મળ્યા હતા.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
