For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભટકલે કર્યો ખુલાસો, તહેવારો દરમિયાન હુમલાનું કાવતરું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર: ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી યાસીન ભટકલે એનઆઇએની પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે 10-12 આત્મધાતી હુમલાખોરો હાજર છે જેમાંથી 3-4 મહિલા ફિદયાની હાલમાં ભારતમાં છે જે આગામી તહેવારોમાં હુમલાની ફિરાકમાં છે.

યાસીન ભટકલના આ ખુલાસા બાદ તપાસ એજન્સીઓએ એલર્ટ જાહેર કરી દિધો છે. એનઆઇ અને આઇબીની એક સંયુક્ત ટીમે યાસીન ભટકલ અને તેના સાથીની ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી અખ્તર ઉર્ફે હડ્ડીની સામ-સામે બેસાડીને પૂછપરછ કરી હતી. યાસીન ભટકલ એનઆઇએનના 7 દિવસના રિમાન્ડ પર છે.

yasin-bhatkal

કોર્ટે મંગળવારે યાસીન ભટકલના રિમાન્ડ 7 દિવસ માટે વધારી દિધા છે. એનઆઇએએ યાસીન ભટકલના 15 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. યાસીન ભટકલના સાથી અસદુલ્લાએ એનઆઇએ મેંગ્લોર અને હૈદ્રાબાદમાં પોતાના ઠેકાણાંઓ વિશે જણાવ્યું હતું. આ ઉપરાંત હૈદ્રાબાદ બ્લાસ્ટ પહેલાં જે સ્થળેથી પાકિસ્તાનથી આવ્યા તેમને પૈસા મળ્યા હતા તેની પણ ખબર પડી છે. આઇએનએએ આતંક આતંકવાદી યાસીન ભટકલને નેપાળથી ધરપકડ કરી હતી. ત્યારબાદ યાસીન ભટકલ સાથે સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.

English summary
Police sources told that Yasin was planning to carry out blasts during the upcoming festival season of Diwali and Dussehra and had come to India to scout for local support to execute his plan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X