કેજરીવાલે કહ્યું, યોગેન્દ્ર મુખ્ય સહયોગી, શાજિયાનું થશે પુનરાવર્તન

રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના બીજા દિવસે આજે અરવિંદ કેજરીવાલે આપના તૂટતા વિખરાતા કુનબાને બચાવવા માટે મતભેદોને શાંત કરવાના સંકેત આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે કાર્યકારિણીની બેઠક પહેલાં યોગેન્દ્ર યાદવ અને મનીષ સિસોદિયાની ચિઠ્ઠી લીક થતાં પાર્ટીનો આંતરિક વિવાદ ખુલીને સામે આવી ગયો હતો. ત્યારબાદ તમામ અટકળો લગાવવામાં આવી રહી હતી. અહીં સુધી કહેવામાં આવી રહ્યું છે કે યોગેન્દ્ર યાદવને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે.
શુક્રવારે લગભગ 8 કલાક સુધી ચાલેલી બેઠકમાં મનદુખના સંકેત મળી રહ્યાં છે. પાર્ટીના વરિષ્ઠ નેતા કુમાર વિશ્વાસ બેઠક વચ્ચે ઉઠીને જતા રહ્યાં હતા. કુમાર વિશ્વાસ આજે પણ બેઠકમાં ભાગ લઇ રહ્યાં નથી. આ વિવાદને પાર્ટીએ વધુ મહત્વ ન આપતાં કહ્યું કે અલગ-અલગ દ્રષ્ટિકોણ ગુનો નથી. આનાથી પાર્ટીનું લોકતાંત્રિક સ્વરૂપ મજબૂત થાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શાજિયા ઇલ્મીને પાર્ટીમાં પરત લાવવા માટે અરવિંદ કેજરીવાલે પ્રસ્તાવ મૂક્યો અને તેની જવાબદારી અંજલિ દમાનિયાને આપવામાં આવી છે. સંજય સિંહે કહ્યું કે જો શાજિયા પાર્ટીમાં પરત આવે છે તો મોટી ખુશીની વાત હશે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
