Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજકોટથી મળશે હૈદરાબાદની ડેઈલી ડાયરેક્ટ ફ્લાઈટ, ઈન્ડિગો શરૂ કરશે સેવા

Rajkot to Hyderabad flight: સપ્ટેમ્બર 2024 થી ડોમેસ્ટિક કનેક્ટિવિટી વધારવા માટે 10 ડેઈલી ડાયરેક્ટ ફ્લાઇટ્સ અંગેની તાજેતરની જાહેરાત દરમિયાન, ઇન્ડિગો એરલાઇન્સે જાહેરાત કરી હતી કે, તે 16 સપ્ટેમ્બરથી હૈદરાબાદ અને રાજકોટ વચ્ચે ડેઈલી સીધી ફ્લાઇટ્સનું સંચાલન કરશે.

ફ્લાઇટ 6E 6823 હૈદરાબાદથી બપોરે 12:10 વાગ્યે ઉપડશે અને બપોરે 1:55 વાગ્યે રાજકોટ પહોંચશે. વળતી દિશામાં, ફ્લાઇટ 6E 6824 રાજકોટથી બપોરે 2:25 વાગ્યે ઉપડશે, 4:05 વાગ્યે હૈદરાબાદ પહોંચશે.

એરલાઇનના જણાવ્યા અનુસાર, આ નવા રૂટ અને ફ્રીક્વન્સીઝનો ઉદ્દેશ્ય તેલંગાણા અને ગુજરાતના શહેરો વચ્ચે સ્થાનિક કનેક્ટિવિટી વધારવા અને ગતિશીલતા વધારવાનો છે.

Rajkot to Hyderabad flight

જે રાજ્યોમાં બિઝનેસ અને લેઝર ટ્રાવેલર્સ તરફથી હવાઈ મુસાફરીની વધતી માંગ તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે વધી રહેલા પ્રવાસન ઉત્સાહને ધ્યાનમાં રાખીને છે.

ઇન્ડિગો ખાતે ગ્લોબલ સેલ્સ હેડ વિનય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, અમને તેલંગાણા અને ગુજરાતની સીધી ફ્લાઇટ્સનું વિસ્તરણ જાહેર કરતાં આનંદ થાય છે.

આ નવા રૂટ્સ અને ફ્રીક્વન્સીઝ ગ્રાહકોને વધુ વિકલ્પો પ્રદાન કરશે, સુલભતા સુવ્યવસ્થિત કરશે અને પ્રદેશની અંદર અને બહારની મુસાફરીની માંગને પુનઃજીવિત કરશે.

ફ્લાઇટ શેડ્યૂલ:

Rajkot to Hyderabad flight
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X